નારાયણ દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : == સવિશેષ પરિચય == '''દેસાઈ નારાયણ મહાદેવભાઈ (૨૪-૧૨-૧૯૨૪) : ચરિત્રકાર...
 
ઇન્ફોબોક્સ ઉમેર્યું. કોમન્સમાંથી ફોટો ઉમેર્યો.
લીટી ૧:
{{Infobox Person
== સવિશેષ પરિચય ==
|નામ = નારાયણ મહાદેવભાઈ દેસાઈ
|ફોટો = Narayan_Desai.jpg
|ફોટોસાઇઝ =
|ફોટોનોંધ = નારાયણ દેસાઈ
|જન્મ તારીખ = [[ડિસેમ્બર ૨૪| ૨૪ ડિસેમ્બર]], ૧૯૨૪
|જન્મ સ્થળ = [[વલસાડ]], [[ગુજરાત]], [[ભારત]].
|મૃત્યુ તારીખ =
|મૃત્યુ સ્થળ =
|મૃત્યુનું કારણ =
|હુલામણું નામ =
|રહેઠાણ =
|વ્યવસાય = ચરિત્રકાર, અનુવાદક.
|સક્રિય વર્ષ =
|રાષ્ટ્રીયતા = ભારતીય
|નાગરીકતા =
|અભ્યાસ =
|વતન =
|ખિતાબ =
|પગાર =
|વાર્ષિક આવક =
|ઉંચાઇ =
|વજન =
|મુદત =
|પક્ષ =
|વિરોધીઓ =
|ધર્મ =
|જીવનસાથી =
|ભાગીદાર =
|સંતાન =
|માતા-પિતા = , મહાદેવભાઈ દેસાઈ
|હસ્તાક્ષર =
|વેબસાઇટ =
|નોંધ =
}}
 
== સવિશેષ પરિચય ==
'''દેસાઈ નારાયણ મહાદેવભાઈ (૨૪-૧૨-૧૯૨૪) :. ચરિત્રકાર, અનુવાદક.''' જન્મ વલસાડમાં. જાણીતા સર્વોદય કાર્યકર. સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછીના સંચાલક.
 
==સર્જન==
‘પાવન પ્રસંગો’ (૧૯૫૨) અને ‘જયપ્રકાશ નારાયણ’ (૧૯૮૦) એમની ચરિત્રાત્મક પુસ્તિકાઓ છે. ‘ગાંધી ક્યાંક હશે ભારતમાં’ ગીત-સંવાદોમાં લખાયેલી કટાક્ષિકા છે. ‘સામ્યયોગી વિનોબા’ (૧૯૫૩), ‘ભૂદાન આરોહણ’ (૧૯૫૬), ‘મા ધરતીને ખોળે’ (૧૯૫૬), ‘શાંતિસેના’ (૧૯૬૬), ‘સંત સેવતાં સુકૃત વાધે’ (૧૯૬૭), ‘સર્વોદય શું છે ?’ (૧૯૬૮), ‘ગાંધીવિચારો જૂનવાણી થઈ ગયા છે ?’ (૧૯૬૯), ‘અહિંસક પ્રતિકારની કહાણી’ (૧૯૭૫) વગેરે ગાંધીજીના આચારવિચારમાં રહેલી જીવનદ્રષ્ટિનું મૂલ્યાંકન કરતાં અને ભૂદાન પ્રવૃત્તિ વિશેનાં પુસ્તકો છે. ‘સોનાર બાંગ્લા’ (૧૯૭૨) અને ‘લેનિન અને ભારત’ (૧૯૭૬) ઇતિહાસ અને રાજકારણને લગતાં પુસ્તકો છે. ‘વેડછીનો વડલો’ (૧૯૮૪)નું એમણે સંપાદન કર્યું છે. ‘માટીનો માનવી’ (૧૯૬૪) અને ‘રવિછબી’ (૧૯૭૯) એમના અનુવાદો છે.
 
==બાહ્ય કડીઓ==
‘પાવન પ્રસંગો’ (૧૯૫૨) અને ‘જયપ્રકાશ નારાયણ’ (૧૯૮૦) એમની ચરિત્રાત્મક પુસ્તિકાઓ છે. ‘ગાંધી ક્યાંક હશે ભારતમાં’ ગીત-સંવાદોમાં લખાયેલી કટાક્ષિકા છે. ‘સામ્યયોગી વિનોબા’ (૧૯૫૩), ‘ભૂદાન આરોહણ’ (૧૯૫૬), ‘મા ધરતીને
* પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પર: http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Narayan-Desai.html
ખોળે’ (૧૯૫૬), ‘શાંતિસેના’ (૧૯૬૬), ‘સંત સેવતાં સુકૃત વાધે’ (૧૯૬૭), ‘સર્વોદય શું છે ?’ (૧૯૬૮), ‘ગાંધીવિચારો જૂનવાણી થઈ ગયા છે ?’ (૧૯૬૯), ‘અહિંસક પ્રતિકારની કહાણી’ (૧૯૭૫) વગેરે ગાંધીજીના આચારવિચારમાં રહેલી
જીવનદ્રષ્ટિનું મૂલ્યાંકન કરતાં અને ભૂદાન પ્રવૃત્તિ વિશેનાં પુસ્તકો છે. ‘સોનાર બાંગ્લા’ (૧૯૭૨) અને ‘લેનિન અને ભારત’ (૧૯૭૬) ઇતિહાસ અને રાજકારણને લગતાં પુસ્તકો છે. ‘વેડછીનો વડલો’ (૧૯૮૪)નું એમણે સંપાદન કર્યું છે. ‘માટીનો
માનવી’ (૧૯૬૪) અને ‘રવિછબી’ (૧૯૭૯) એમના અનુવાદો છે. (- નિરંજન વોરા)
 
 
[http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Narayan-Desai.html આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી મેળવી શકાશે.]
 
 
[[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]]