મોરારજી દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું ઇન્ફોબોક્સમાં માહિતી સુધારી. |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. વિભાગો વ્યવસ્થિત કર્યા. પ્રારંભિક જીવનમાં ફેરફારો. |
||
લીટી ૪૪:
== પ્રારંભિક જીવન ==
[[File:Desai1937.jpg|thumb|left|૧૯૩૭માં મોરારજી દેસાઇ]]
મોરારજી દેસાઈનો જન્મ તત્કાલીન બોમ્બે પ્રેસિડન્સીના વિસ્તારમાં આવતા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]
મોરારજી દેસાઈ માત્ર ગુજરાત નું જ નહિ, પરંતુ આખા ભારત દેશ નું ગૌરવ હતા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. આજે પણ માત્ર બે રૂપિયા અને ૨૦ પૈસામાં ખાંડ આપનાર વડાપ્રધાન તરીકે લોકો મોરારજી દેસાઈ ને યાદ કરે છે. આ ઉપરાંત ચુસ્ત સિદ્ધાંતવાદી, નિયમિતપણે સ્વમૂત્ર તેમજ ફળાહાર જેવા કુદરતી ઉપચાર વડે તંદુરસ્ત શરીર જાળવનાર તરીકે પણ લોકો એમને યાદ કરે છે.
==રાજકીય જીવન ==
ભારત દેશને આઝાદી મળ્યા પછી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા હતા. તેમણે રાજ્ય ના પ્રધાન અને દેશના પ્રધાન તરીકે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. ભારતની સ્વતંત્રતા પૂર્વે તેઓ મુંબઇના ગ્રુહમંત્રી બન્યા હતા અને પાછળથી ૧૯૫૨માં મુંબઇ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઇ આવ્યા હતા.આ રાજ્ય ગુજરાતીભાષી અને મરાઠીભાષી લોકોનુ બનેલુ દ્વિભાષી રાજ્ય હતુ. ૧૯૫૬થી સમયુક્ત મહારાષ્ટ્ર સમિતિએ માત્ર મરાઠીભાષી લોકોના બનેલા "મહારાષ્ટ્ર" રાજ્યની માગણી માટે ચળવળ શરૂ કરી. બીજી બાજુ,ઇન્દૂલાલ યાગ્નીક ની આગેવાની હેઠળની સમિતિએ "ગુજરાત" રાજ્યની માગણી માટે ચળવળ શરૂ કરી.રાષ્ટ્રિય દ્રષ્ટીએ ચુસ્ત એવા મોરારજી દેસાઈ આ બંને ચળવળના વિરોધી હતા.જ્યારે ફ્લોરા ફૌન્ટેન પાસે સમયુક્ત મહારાષ્ટ્ર સમિતિ દ્વારા થઇ રહેલા વિરોધ ના કારણે ચળવળકારીઓ ને લીધે જાહેર મિલકત અને વ્યાવસાયિક ઓફિસોને થઇ રહેલા નુકસાનને અટકાવવા તેમણે પોલીસને ટોળા પર ગોળીબાર માટે મંજૂરી આપી હતી.જ્યારે સ્ટોક એક્સચેન્જમાં હુમલાનો નિકટવર્તી ભય વર્તાઇ રહ્યો હતો ત્યારે પોલીસે પ્રથમ એક કલાક હવામાં ગોળીબાર કર્યો હતો.પરંતુ આ પગલુ પરિસ્થીતીને કાબુમાં લાવી શક્યુ નહીં,તેથી થયેલા સીધા ફાયરિંગથી સમગ્ર ઘટના દરમિયાન ૧૦૫તોફાનીઓ માર્યા ગાયા હતા.દેસાઇ ત્રણ દિવસમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લઇ આવવામાં સફળ રહ્યા હતા.જોકે તેઓ આ મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માગતા હતા અને માર્ગો પર થતી હિંસાનો અંત આણવા આતુર હતા.તેથી પાછળથી તેમણે ભાષાકીય આધાર પર રાજ્ય દ્વિભાજનની પરવાનગી આપી હતી.રાજ્ય દ્વિભાજન પછી મુંબઇ નવા બનેલા મહારાષ્ટ્ર રાજ્યનુ પાટનગર બન્યુ.
ફ્લોરા ફૌન્ટેનને પાછળથી માર્યા ગયેલા ૧૦૫ લોકોની યાદમાં "હુતાત્મા ચોક"નામ આપવામાં આવ્યુ હતુ.બાદમાં દેસાઇને તેમણે કેબિનેટમાં નિમણૂક મળતા તેઓ દિલ્હી ગયા હતા.
Line ૫૬ ⟶ ૫૫:
== ભારતનાં વડા પ્રધાન (૧૯૭૭-૭૯) ==
=== નિવૃત્તિ અને મૃત્યુ ===
== સામાજીક જીવન ==▼
=== રો સાથેનાં સંબંધો ===
== અંગત જીવન અને કુટુંબ ==
|