નાથાલાલ દવે: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું fixing dead links
નાનું મરણનું વર્ષ અને ગુજરાતી પ્રતિભા પરિચયની નવી કડીનો ઉમેરો
લીટી ૧:
'''નાથાલાલ દવે''', [[ગુજરાતી]] ભાષાનાં જાણીતા [[કવિ]],વાર્તાલેખક અને અનુવાદક હતા. તેમનો જન્મ [[જૂન ૩|૩ જૂન]],૧૯૧૨ ના રોજ, [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]નાં ભુવા ગામે થયેલ. તેમણે બી.એ., એમ.એ., બી.ટી. સુધી અભ્યાસ કર્યો અને શિક્ષણ ક્ષેત્રે કાર્ય કર્યું. તેઓ ૧૯૫૬ થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારીનાં પદ પર રહેલ. [[ડિસેમ્બર ૨૫]],????૧૯૯૫[http://timesofindia.indiatimes.com/city/rajkot/Bhavnagar-to-celebrate-100th-birth-anniversary-of-poet-Nathalal-Dave/articleshow/13793569.cms] નાં રોજ તેમનું અવસાન થયું.
==મુખ્ય રચનાઓ==
લીટી ૬:
* સંવાદ પ્રધાન રચનાઓ અને અનુવાદો
==બાહ્ય કડીઓ==
* [http://archive.is/20121202084135/sureshbjani.wordpress.com/20072013/0203/1119/nathalal_dave/ ગુજરાતી સારસ્વતપ્રતિભા પરિચય પર]
 
[[શ્રેણી:સાહિત્યકાર]]