પીઝાનો ઢળતો મિનારો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું →External links: trans.... |
Trans... Edit... |
||
લીટી ૧:
▲| image =Leaning tower of pisa 2.jpg
પીઝાનો ઢળતો મિનારો અથવા તો માત્ર પીઝાનો મિનારો એ એક સ્વબળે ઉભો રહેલ અર્થાત કેમ્પ લાઇન કે ફ્રી સ્ટેન્ડીંગ ઘંટમિનાર છે. એ ઇટાલીના એક શહેર પિસાના મહત્વપૂર્ણ દેવળ (ચર્ચ)ના પરિસરમાં આવેલું છે. તે દેવળની પાછળના ભાગમાં આવેલો છે. પીઝાના કેથેડ્રલ સ્ક્વેર (દેવળ ચોગન)ની તે કેથેડ્રલ અને બાપ્ટીસ્ટ્રી પછી ત્રીજી સૌથી જૂની ઈમારત છે.
આમતો તે સીધો
આ મિનારાની જમીનથી નીચલા છેડાની ઊંચાઈ ૫૫.૮૬મીટર (૧૮૩.૨૭ફીટ) અને ઉપલા છેડાની ઊંચાઈ ૫૬.૭મીટર (૧૮૬.૦૨ફીટ) છે. પાયા આગળ દીવાલની જાડાઈ ૪.૦૯મીટર અને ટોચ પર ૨.૪૮મીટર (૮.૧૪ફીટ) છે. તેનું વજન ૧૪૫૦૦ મેટ્રીક ટન જેટલું મનાય છે. ટાવરમાં ૨૯૬ કે ૨૯૪ પગથિયાં છે. સાતમે માળે ઉત્તરીય દાદરામાં બે પગથિયાં ઓછાં છે.
Line ૪૫ ⟶ ૧૦:
</ref> આ હિસાબે ટાવર ને ટોચ પોતાના મૂળ સ્થાનથી ૩.૯મીટર દૂર છે.<ref>tan(3.98 degrees) * (55.86 m + 56.70 m)/2 = 3.9 m</ref>.
== બાંધકામ ==
પીઝાનો મિનારોએ કળાનો નમૂનો છે, જેને ૧૭૭ વર્ષના ગાળા ત્રણ તબ્બકામાં નિર્માણ કરવામાં આવ્યો. સફેદ આરસપહાણના પ્રથમ સ્તરનું નિર્માણ ઑગસ્ટ
૧૨૭૨માં, કૅમ્પૉસાન્તો ના વાસ્તુકાર તોગીયોવાની દી સિમોન ના હાથ નીચે બાંધકામ ફરી સરૂ થયું. ઢોળાવના
૧૩૧૯માં સાતમો માળ પૂરો કરવામાં આવ્યો. ૧૩૭૨ સુધી તેમાં ઘંટખંડ ઉમેરવામાં આવ્યો ન હતો. તેનું બાંધકામ ટોમૅસો દી ઍંડ્રીઆ પીઝાનો દ્વારા થયું જેણે ઘંટખંડના ગોથીક ભાગઓને મિનારાની રોમન શૈલી સાથે સુમેળ કરાવડાવ્યો. સંગીતના સૂર અનુસાર તમાં સાત ઘંટ છે. ૧૬૫૫માં સૌથી મોટો ઘંટ બેસાડવામાં આવ્યો હતો.
૧૯૯૦-૨૦૦૦ વકચ્ચેની માળખાકીય મજબૂતાઈના કાર્ય <ref> [http://www.ingenia.org.uk/ingenia/articles.aspx?Index=322 A profile of an engineer employed to straighten the tower] ''Ingenia'', March 2005</ref>પછી અત્યારે ટાવર હળવા સપાટીના પુન:પ્રસ્થાપન હેઠળ છે. જેમાં તેની દ્રશ્ય તૂટફૂટ અને ખવાણ તથા કાળાશને હટાવાય છે. પવન અને હવાની સ્થિતીને કારણે તે મજબૂત રહ્યાં છે..<ref>Restoration work is mentioned inside the official website of the square [http://piazza.opapisa.it/index_pdm.html]</ref>
===સમય સારિણી===
== વાસ્તુકાર ==
પીઝાના ઢળતા મિનારાના વાસ્તુકારની સાચી ઓળખ વિષે વિવાદ છે.ઘણાં વર્ષો સુધી તેની રચનાકાર તરીકેનું માન ગુગ્લીએલ્મો અને ૧૨મી સદીના પીઝામાં થયેલ મહાન કલાકાર બૉનાનો પીઝાનો ને મળ્યું જે પોતાની પીઝા ડ્યુમો નામની કાંસ્ય કૃતિ માટે ખૂબ પ્રસિદ્ધી પામ્યાં. બૉનાનો પીઝાનો ૧૧૮૫માં પીઝા છોડીને સિસિલીના મૉનરીયલ ખાતે ચાલ્યાં ગયાં અને તેમના મૃત્યુ કાળ સમયે જ જન્મ ભૂમિ માં પાછાં ફર્યાં. ૧૮૨૦માં તેમની કબર મિનારાની તળીયે મળી આવી હતી. હાલમાં થએલ સંશોધન<ref>Pierotti, Piero. (2001). ''Deotisalvi - L'architetto pisano del secolo d'oro.'' Pisa: Pacini Editore.</ref> મુજબ બાંધકામનો સમય અને પીઝાના અન્ય સમકાલીન ઈમારતોના માળખાઓ(ખાસ કરીને સાન નિકોલા પીઝાનો ઘંટ મિનાર અને પીઝાને બાપ્ટીસ્ટ્રી) વચ્ચેની સામ્યતા જોતાં તેના મૂળ વાસ્તુકાર તરીકે ડીઓતીસાલ્વી લાગે છે. પણ તે હમેંશા બેલટાવર પર હસ્તાક્ષર કરતો અને અહીં તેના હસ્તાક્ષર દેખાતાં નથી.
== બાંધકામ પછીનો ઇતિહાસ ==▼
પદાર્થની મુક્ત પતન ગતિ તેના દળ પર આધારિત નથી તે
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન મિત્રો દેશોએ જાણ્યું કે નાઝીઓ તેને એક અવલોકન ચોકી તરીકે વાપરતાં હતાં. આ મિનાર પરની કાર્યવાહીની સત્તા યુ.એસ.
[[Image:Pisa schiefer turm gewichte 1998 01.jpg|200px|thumb|right|
૨૭ ફેબ્રુઆરી ૧૯૬૪ના દિવસે તેને ગબડી પડતો બચાવવા ઈટલીની સરકારે મદદની વિનંતિ કરી. તેનો ઢોળાવ જાળવી રાખવાનો નિર્ણય લેવાયો કેમકે પીઝાના પ્રવાસ ઉધ્યોગના વિકાસમાં તેનો મહત્ત્વ પૂર્ણ ફાળો હતો. આંતરરાષ્ટ્રીય
▲== બાંધકામ પછીનો ઇતિહાસ ==
▲પદાર્થની મુક્ત પતન ગતિ તેના દળ પર આધારિત નથી તે સા બિત કરવા કહેવાય છે કે ગેલેલીઓ ગેલેલીએ જુદાજુદા દ્રવ્ય માન ધરાવતાં બે કેનોન ગોળાને ટાવર પરથી નીચે ફેંક્યા. જો કે આ એક મનઘડન વાર્તા હોઈ શકે છે .<ref>[http://www.hindu.com/seta/2005/06/30/stories/2005063000351500.htm The Hindu : Sci Tech : Science history: setting the record straight<!-- Bot generated title -->]</ref>કેમકે તેનો એકમાત્ર સ્ત્રોત ગેલેલીઓનો મદદનીશ હતો.
▲બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન મિત્રો દેશોએ જાણ્યું કે નાઝીઓ તેને એક અવલોકન ચોકી તરીકે વાપરતાં હતાં. આ મિનાર પરની કાર્યવાહીની સત્તા યુ.એસ. સ્થલસેના અમલદારને આપવમાં આવીૢ જેણે આ મિનાર પર હુમલો ન કરી તેને ધ્વસ્ત થતો બચાવી લીધો.<ref name="tilt">Shrady, Nicholas (2003): ''Tilt: a skewed history of the Tower of Pisa''</ref>
૧૯૮૭માં મિનારને કેથેડ્રલ બાપ્ટીસ્ટ્રી અને સ્મશાન સહીત પીઝા દી મિરૅકોલીને યુનેસ્કો વિશ્વ ધરોહરમાં
▲[[Image:Pisa schiefer turm gewichte 1998 01.jpg|200px|thumb|right|Lead counterweights]]
▲૨૭ ફેબ્રુઆરી ૧૯૬૪ના દિવસે તેને ગબડી પડતો બચાવવા ઈટલીની સરકારે મદદની વિનંતિ કરી. તેનો ઢોળાવ જાળવી રાખવાનો નિર્ણય લેવાયો કેમકે પીઝાના પ્રવાસ ઉધ્યોગના વિકાસમાં તેનો મહત્ત્વ પૂર્ણ ફાળો હતો. આંતરરાષ્ટ્રીય ઇજનેરોૢ ગણિતજ્ઞોૢ અને ઇતિહાસકારો આના સ્થિરીકરણની ચર્ચા માટે ઍઝોર્સ ટાપુઓ પર મળ્યાં તે શોધી કાઢવામાં આવ્યું કે નીચી તરફના નબળાં પાયાના અનુપાતમાં ઢોળાવ વધતો હતો.ટાવરને શ્તિર કરવાના ઘણાં ઉપાયો સૂચવવામાં આવ્યાં તેમાંનો એક ઉપાય ઊંચી બાજુ પર સીસાનો સમતોલી ભાર મુકવાનો પણ હતો.
▲૧૯૮૭માં મિનારને કેથેડ્રલ બાપ્ટીસ્ટ્રી અને સ્મશાન સહીત પીઝા દી મિરૅકોલીને યુનેસ્કો વિશ્વ ધરોહરમાં ઉમેરવામાઅં આવ્યો.
૭ જાન્યુઆરી ૧૯૯૦ના દિવસે ટાવર પરના બે સદીના કાર્ય પછી તેને આમ જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો. જ્યારે મિનારને બંધ કરાયો ત્યારે તેમાંના ઘંટને હટાવી દેવાયા જેથી ભાર મુકત થતાં ઢોળાવને અટકાવવામાં રાહત મળે. આ સાથે ત્રીજા સ્તર પર દોરડાં બાંધીને તેને વિરુદ્ધ બાજુ પરથોડાં મીટર દૂર ખોડી દેવાયા. સલામતી માટે તે મિનારની છાયામાં આવતાં ઘરો આદિને ખાલી કરી દેવાયા. મિનારને પડતો વબચાવવાનો અંતિમ ઉપાય એ હતો કે તેની ઊંચકાયેલ બાજુની જમીન નીચેથી થોડી માટી હટાવી ટાવરને એક સલામ ખૂણે સ્થિર કરાય. આમ મિનારને ૧૮ ઈંચ (૪૫ સે.મી.) જેટલો એટલે કે ૧૮૩૮માં જે સ્થિતિ હતી તેટલા સુધી સીધો કરાયો. એક સદીના સુધારક અને સ્થિરીકરણના પ્રયત્નો પછી મિનારાને જાહેઅર જનતા માટે ૧૫ ડિસેમ્બર ૨૦૦૧ના ખુલ્લો મુકાયો અને આવતાં ૩૦૦ વર્ષોમાટે તેને સલામત કહે છે.
મેૢ ૨૦૦૮માં અન્ય બીજી માટી હટાવાતા ઈજનેરો એ કદાવો કર્યો છે કે મિનારાએ ઇતિહાસમાં પ્રથમ વખત ઢળવાનું બંધ કર્યું છે. તમણે
== તકનીકી માહીતી ==
[[Image:Lightmatter pisa.jpg|200px|thumb|right|
** પહેલો ઘંટ:
** બીજો ઘંટ:
** ત્રીજો ઘંટ: સૅન રૅનેરી, ગેઓવાન્ની અન્દ્રીઆ મોરેની દ્વારા ૧૭૧૯-૧૭૨૧ વચ્ચે ઘડાયેલ, વજન ૧,૪૪૮ કિ.ગ્રા. (૩,૧૯૨ પાઉંડ)
** ચોથો ઘંટ: લા ટેર્ઝા (પહેલો નાનકો), ૧૪૭૩માં ઘડાયેલ , વજન ૩૦૦ કિ.ગ્રા. (૬૬૧ પાઉંડ)
** પાંચમો ઘંટ: લા પૅસ્ક્વેરેશિયા અથવા લા ગુસ્ટીઝિઆ, લોટ્ટેરીન્ગો દ્વારા ૧૨૬૨માં ઘડાયેલ, વજન ૧,૦૧૪ કિ.ગ્રા. (૨,૨૩૫ પાઉંડ)
** છઠ્ઠો ઘંટ:
** સાતમો ઘંટ: દાલ
* ઘંટમિનારના દાદરા : ૨૯૬
પાંચમા ઘંટપરની નોંધ તેનું નામ ઇસ્ટર પૅસ્ક્વેરેશિયા પડ્યું કેમકે તેને ઇસ્ટર ના દિવસે વગડવામાં આવતો. જો કે આ ધંટ ખંડ કરતાં પણ જુનો છે અને પીઝાના વેરગાટ્ટા પલઝોના મિનારા પરથી લવાયો ચે જ્યાં તેને લા ગુસ્ટીઝિઆ (ન્યાય) કહેવાતો. આ ઘંટ ફાંસીની ૧૨૯૮ના કાઉંટ ઉગોલીનો જેવા ગુનેગાર કે દેશદ્રોહીઓ ની સજાની જાહેરાતમાટે વગાડવામાં આવતો. ૧૮મી સદીના અંતમાં તૂટેલા ઘંટ પૅસ્ક્વેરેશિયાને બદલી નવો ઘંટ બેસાડવામાં આવ્યો.
== ચિત્રમાલા ==
<gallery>
Image:Leaning tower door.JPG|
Image:Plaque galileo.jpg|
Image:Leaning tower loggiati.jpg|
Image:Leaning tower staircase 6th floor.jpg|
Image:Leaning tower staircase 7th floor.JPG|
Image:Leaning tower staircase 8th floor.JPG|
Image:Leaning tower bell assunta.JPG|''
Image:Leaning tower bell Pasquareccia.JPG|''
</gallery>
== આ પણ જુઓ ==
* માચન્ગ ([[:en:Machang|Machang]])- એક અન્ય ઢળતો મિનાર
==
{{reflist|2}}
==
{{Commons|Torre di Pisa}}
<!--===========================({{NoMoreLinks}})===============================
|