ઇલોરાની ગુફાઓ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સાફ-સફાઇ.
લીટી ૧૪:
'''ઈલોરા''' (મૂળ નામ વેરુળ) એક પુરાતાત્વિક સ્થળ છે, જે [[ભારત]] દેશમાં [[ઔરંગાબાદ]], [[મહારાષ્ટ્ર]] થી ૩૦ કિ.મિ. (૧૮.૬૦ માઈલ) જેટલા અંતરે આવેલું છે. આ ગુફાઓને [[રાષ્ટ્રકૂટ વંશ]] એ બનાવડાવી હતી. પોતાની સ્મારક ગુફ઼ાઓ માટે પ્રસિદ્ધ ઈલોરા [[યુનેસ્કો]] દ્વારા [[વિશ્વ ધરોહર સ્થળ]] તરીકે ઘોષિત કરવામાં આવેલું છે.
 
ઈલોરા ભારતીય પાષાણ શિલ્પ સ્થાપત્ય કલાનો સાર છે. અહીં ૩૪ "ગુફ઼ાઓગુફાઓ" – અસલમાં એક ઊર્ધ્વાધર ઊભી ચરણાદ્રિ પર્વતનો એક ફ઼લકફલક છે &ndash. આમાં [[હિંદુ]], [[બૌદ્ધ]] અને [[જૈન]] ગુફ઼ા મન્દિર બનેલ છે. આ ગુફાઓ પાંચમી અને દસમી શતાબ્દીમાં બનેલ હતી. અહીં ૧૨ બૌદ્ધ ગુફ઼ાઓ (૧-૧૨), ૧૭ હિંદુ ગુફ઼ાઓગુફાઓ (૧૩-૨૯) અને ૫ જૈન ગુફ઼ાઓગુફાઓ (૩૦-૩૪) છે. આ બધી ગુફાઓ એકબીજાની આસ''ત્રાંસું લખાણ''-પાસઆસપાસ બનેલ છે અને પોતાના નિર્માણ કાળના ધાર્મિક સૌહાર્દને દર્શાવે છે.
 
ઈલોરાના ૩૪ મઠ અને મંદિર ઔરંગાબાદની નજીક ૨ કિમી ક્ષેત્રમાં ફેલાયેલ છે, આને ઊંચી બેસાલ્ટની ઊભા ખડકોની દીવાલો ને કાપી બનાવાયા છે. દુર્ગમ પહાડીઓ વાળા વિસ્તારમાં આવેલી ઈલોરાની ગુફાઓ ૬૦૦ થી ૧૦૦૦ ઈસવીના કાળની છે, જે પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે. બૌદ્ધ, હિંદૂ અને જૈન ધર્મને પણ સમર્પિત પવિત્ર સ્થાન ઈલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને એક તકનીકી ઉત્કૃષ્ટતા છે, પણ આ પ્રાચીન ભારતના ધૈર્યવાન ચરિત્રની વ્યાખ્યા પણ કરે છે. ]].<ref>{{cite web
લીટી ૨૨:
|url=http://whc.unesco.org/en/list/243|title=Ellora UNESCO World Heritage Site |publisher=|accessdate=2006-12-19}}</ref>
 
==ચિત્રો==
==ચિત્ર દીર્ઘા==
<gallery>
Image:Ellora Kailash temple Nataraj painted panel.jpg|નૃત્ય કરતા [[નટરાજ]] ની [[કૈલાશ પર્વત]] પર પ્રતિમા, ગુફ઼ા સંખ્યા-૧૬. આ પર રંગ રોગન હજી પણ ભરપૂર દેખાય છે, જે ક્યારેક પૂરી ગુફ઼ામાં લાગ્યો હતો.
લીટી ૩૫:
==સંદર્ભ==
<references/>
 
== બાહ્ય કડીઓ ==
{{commons|category:Ellora Caves}}
Line ૪૬ ⟶ ૪૭:
 
{{coor title dms|20|01|35|N|75|10|45|E}}
 
 
[[શ્રેણી:કલા]]