શંતનુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું 1.22.97.153 (talk)દ્વારા ફેરફરોને Addbot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવ... |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. |
||
લીટી ૪:
== પૂર્વ જન્મ ==
[[મહાભારત]] મુજબ તેઓ ઇશ્વાકુ વંશના મહા પ્રતાપી રાજા મહાભિષેક માનવામાં આવે છે. તેઓએ મહાન
== શાંતનુ અને ગંગા ==
[[ગંગા નદી]]ના કિનારે એકવાર શાંતનુએ ગંગાને જોયા અને તેના રુપ પર મોહિત થયા. શાંતનુએ ગંગા પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો, પરંતુ ગંગાએ પ્રસ્તાવ સ્વિકાર કરતા પહેલાં શરત રજુ કરી કે શાંતનુએ કોઇ દિવસ ગંગાને કોઇ પણ પ્રકારનો પ્રશ્ન કરવો
વાસ્તવમાં આ બધા બાળકો [[વસુ]]ના અવતાર હતા અને આઠમા વસુને જીવન જીવવાનો શ્રાપ મળ્યો હતો. આજ કારણે ગંગા પોતાના પુત્રોને
▲[[ગંગા નદી]]ના કિનારે એકવાર શાંતનુએ ગંગાને જોયા અને તેના રુપ પર મોહિત થયા. શાંતનુએ ગંગા પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો, પરંતુ ગંગાએ પ્રસ્તાવ સ્વિકાર કરતા પહેલાં શરત રજુ કરી કે શાંતનુએ કોઇ દિવસ ગંગાને કોઇ પણ પ્રકારનો પ્રશ્ન કરવો નહિં. અને જો શાંતનુ શરત ભંગ કરશે તો ગંગા ફરીથી દેવલોકમાં જતી રહેશે. આમ શાંતનુ અને ગંગાના લગ્ન થયા અને ગંગાએ પુત્રને જન્મ આપ્યો અને જન્મ આપતાની સાથેજ તે બાળકને પાણીમા ડુબાડી દિધો. શાંતનુ શરતથી બંધાયેલા હોવાથી કશું જ બોલી શક્યા નહીં. આમ એક એક કરતાં ગંગાએ તેના સાત પુત્રોને ડુબાડી દિધા. પરંતુ જ્યારે આઠમા પુત્રને ડુબાડતી વખતે શાંતનુની ધીરજ ખુટી ગઇ અને તેણે ડુબાડવા પાછળનું કારણ પુછ્યું અને બાળકને ડુબાડતો અટકાવ્યો. આમ શરત મુજબ ગંગા બાળકને લઇને દેવલોક સિધાવી ગયા. આ બાળક એટલે પરમ પ્રતાપી '''[[ભીષ્મ]]'''!
▲વાસ્તવમાં આ બધા બાળકો [[વસુ]]ના અવતાર હતા અને આઠમા વસુને જીવન જીવવાનો શ્રાપ મળ્યો હતો. આજ કારણે ગંગા પોતાના પુત્રોને ડુંબાડતા હતા.
==શાંતનુ અને સત્યવતી==
જ્યારે ભીષ્મ મોટા થયા ત્યારે તેમને હસ્તિનાપુરના યુવરાજ બનાવવામાં આવ્યા. આ સમય દરમિયાન શાંતનુ નાવિકની કન્યા [[સત્યવતી]]ના પ્રેમમાં પડ્યા અને તેના પિતા પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. પરંતુ સત્યવતીના પિતાએે વિવાહ માટે શરત
પોતાના પ્રિય પુત્ર ભીષ્મને યુવરાજ બનવી ચુક્યા હોવાથી શાંતનુ આ શરતનો સ્વિકાર કરી શક્યા
લગ્ન પછી શાંતનુ અને સત્યવતિને બે પુત્રો થયા જેમનું નામ [[ચિત્રાંગદ]] અને [[વિચિત્રવિર્ય]] રાખવામાં આવ્યું.
[[Category:પૌરાણિક પાત્રો]]
{{મહાભારત}}
|