મૂળશંકર ભટ્ટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. |
|||
લીટી ૪:
|ફોટોસાઇઝ =
|ફોટોનોંધ =
|જન્મ તારીખ = [[જૂન ૨૫|
|જન્મ સ્થળ = [[ભાવનગર]]
|મૃત્યુ તારીખ = [[ઓક્ટોબર ૩૧|૩૧ ઓક્ટોબર]] ૧૯૮૪
લીટી ૩૬:
'''મૂળશંકર ભટ્ટ''', [[ગુજરાતી]] સાહિત્ય જગતમાં, ગુજરાતનાં [[જૂલે વર્ન]]થી ઓળખાતા. તેઓએ અનુવાદક, જીવન ચરિત્ર લેખક, જીવન વિકાસ લેખક, બાળસાહિત્ય લેખક તરીકે ગુજરાતી ભાષામાં ઉમદા કાર્ય કરેલું છે.
== અભ્યાસ ==
* ૧૯૨૧-વિનીત, દક્ષિણામુર્તિ સંસ્થા, ભાવનગર
* ૧૯૨૭-સંગીત વિશારદ ([[ગુજરાત વિદ્યાપીઠ]])
== વ્યવસાય ==
{| class="wikitable"
|-<br />
Line ૬૮ ⟶ ૬૧:
==મુખ્ય રચનાઓ==
* અનુવાદ – [[જૂલે વર્ન]]ની વિજ્ઞાન-સાહસકથાઓના અનુવાદો - સાગરસમ્રાટ, ગગનરાજ, પાતાળપ્રવેશ, સાહસિકોની સૃષ્ટિ, એંશી દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા, બલૂન પ્રવાસ વિ. ; [[વિક્ટર હ્યુગો]]ની કૃતિ લા-મિઝરેબલ નો અનુવાદ ;
* ચરિત્ર – મહાન મુસાફરો, નાનસેન
* સંપાદન – ધરતીની આરતી ([[સ્વામી આનંદ]]ના લેખો)
* નાટક – અંધારાના સીમાડા – [[ટોલ્સ્ટોય]]ના નાટકનું રૂપાંતર;
* શિક્ષણ- શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ, કેળવણી વિચાર.
* બાળસાહિત્ય- ઘરમાં બાલમંદિર, બાળકો તોફાન કેમ કરે છે ?, ગાંધીજી-એક કેળવણીકાર, બાળકોને વાર્તા કેમ કહીશું
== બાહ્ય કડીઓ ==
* [http://www.gujaratisahityaparishad.com/prakashan/photo-gallery/sahitya-sarjako/Mulshankar-M-Bhatt.html ગુજરાતી સાહિત્ય પરિષદના જાળસ્થળ પર
{{વિકિસ્રોત|સર્જક:મૂળશંકર_મો._ભટ્ટ}}
▲* [http://www.gujaratisahityaparishad.com/prakashan/photo-gallery/sahitya-sarjako/Mulshankar-M-Bhatt.html ગુજરાતી સાહિત્ય પરિષદના જાળસ્થળ પર મૂળશંકરજી વિશે લેખ]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
|