ચાણક્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
150.129.166.167 (talk)એ કરેલો ફેરફાર 394308 પાછો વાળ્યો મશીન ટ્રાન્સલેશન
લીટી ૧૧:
વિધ્યાપીઠમાં ભણ્યા પછી તેઓએ ત્યાં જ શિક્ષણ કાર્ય સ્વીકાર્યુ. તક્ષશિલા એ આજનું ટક્ષિલા શહેર જે [[અફઘાનિસ્તાન]]માં આવેલું છે. તે વખતે ત્યાં આંભી રાજાનું રાજ્ય હતું.
 
== એલેકઝાન્ડર(સિકંદર) ==
અલક્ષેન્દ્ર (અલિકસુંદર)તરીકે ભારતમાં ત્યારે ઓળખાતો એલેકઝાન્ડર પોતાની સેનાની કૂચ કરતો [[ઈરાન]]ને જીતી ભારત પર - અત્યારના અફઘાનિસ્તાન પર - ચડી આવતો હતો. તેણે ઘણા રાજ્યો જીત્યા અને ચાણક્યને આ પરદેશી આક્રમણ સંસ્કૃતિ સામેનો ભય લાગ્યો. તેને સમજાયું કે એલેકઝાન્ડર સામે કોઇ એકલદોકલ રાજ્ય ગમે તેટલા પરાક્રમ છતાં ટકી શકશે નહી. તેઓ જુદાજુદા રાજ્યોને મળવા ગયા. ત્યારના ભારતમાં ગણતંત્ર રાજ્યો હતા જે લોકતાંત્રીક અને સ્વતંત્ર હતા અને એકબીજાના રાજ્ય પરત્વે અભિન્ન રહેતા. ચાણક્યએ તેમને કહ્યું કે એલેકઝાન્ડરની સામે લડાઇ કરવા તમે [[પર્વતેશ્વર]] ([[પોરસ]]) ને મદદ કરો. પરંતુ દરેક રાજયએ પોતાનો સ્વાર્થ અને નબળાઇ બતાવી. આંભી નો પુત્ર અમ્ભિક એલેકઝાન્ડરમાં ભળી ગયો અને સિકંદરપર્વતેશ્વર નેસામે ભારતલડાઇ ઉપરકરવા વિજયતેની માટેસાથે એકથયો. રસ્તો આપ્યો તે રસ્તા મુજબ સિકંદરે નાના નાના રાજ્યો જીત્યા.
 
મગધ ત્યારે શક્તિશાળી રાજ્ય હોવાથી પોતાના વૈતક્તિક મતભેદો બાજુ પર રાખી, એલેકઝાન્ડર સામે રક્ષણ મેળવવા તેઓ ફરીથી પાટલીપુત્ર ગયા અને ધનનંદને એલેકઝાન્ડર સાથે લડવા પ્રાર્થના કરી. પરંતુ ધનનંદે તેમનું અપમાન કરી રાજસભાનો ત્યાગ કરવા જણાવ્યું. જેથી તેમણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ધનનંદને રાજા તરીકે નહિ હટાવે ત્યાં સુધી તે શિખા (ચોટી) બાંધશે નહિ. પછી ચાણક્ય એ સિકંદર સેનામાં મૌર્ય નામનો યોદ્ધા અને તેની સેના સિકંદર નો નાશ કરશે એવી અફવા ફેલાવી. અને આખા ભારત ના કેદી,સિકંદર થી હારેલા રાજા ના સૈનિકો, સાથે એક યુદ્ધ કર્યું
જેમાં સિકંદરે ચાણક્ય અને ચંદ્રગુપ્ત ને પરાજિત કર્યાં. પણ યુનાની સેના માં એક ભય સ્થાપિત થયો અને સિકંદર બીમાર પડ્યો . આથી સેના એ વિદ્રોહ કર્યો અને સિકંદર સેના યુનાન પાછી ગઈ.
 
== ક્રાંતિ ==