ઈન્દુલાલ ગાંધી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 103.251.216.65 (talk)દ્વારા ફેરફરોને PSPatel દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉ...
No edit summary
લીટી ૧:
'''ઈન્દુલાલ ફુલચંદ ગાંધી''' એ એક જાણીતા [[ગુજરાતી સાહિત્યકારો|ગુજરાતી સાહિત્યકાર]] છે. તેમનો જન્મ [[ડિસેમ્બર ૮| ૦૮-૧૨]]-[[૧૯૧૧૮ ડિસેમ્બર]]ના, ૧૯૧૧ના રોજ, [[મકનસર]] (તા. [[મોરબી)]])
ખાતે, થયો હતો. તેમણે ઇન્ટર આર્ટસ સુધી અભ્યાસ કર્યો પછી પત્રકારત્વ, આકાશવાણીમાં નોકરી, સામયિક- સંપાદન જેવા વ્યવસાયીક કાર્યો કરેલા. એમનું અવસાન [[જાન્યુઆરી ૧૦| ૧૦-૦૧]]- [[૧૯૮૬જાન્યુઆરી]]ના, ૧૯૮૬ના દિવસે થયું હતું.
 
તેમણે ઇન્ટર આર્ટસ સુધી અભ્યાસ કર્યો હતો.
 
== પદ્યરચનાઓ ==
કાવ્યગ્રંથઃ તેજરેખા, જીવનના જળ, ખંડિત મૂર્તિઓ, શતદલ, ગોરસી, ઇંધણા, ધનુરદોરી, ઉન્મેષ વગેરે. તેમનું કાવ્ય ''આંધળી માનો કાગળ'' બહુ પ્રસિદ્ધ રચના છે.
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]