સમ્રાટ મિહિરભોજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું 175.100.146.92 (talk)એ કરેલો ફેરફાર 412896 પાછો વાળ્યો |
||
લીટી ૧:
'''સમ્રાટ મિહિરભોજ'''ને ગુર્જર પ્રતિહાર-વંશના સૌથી મહાન રાજા માનવામાં આવે છે. સમ્રાટે લગભગ ૫૦ વર્ષ સુધી રાજ્યશાસન કર્યું હતું. તેઓ વિષ્ણુ ભગવાનના ભક્ત હતા તથા કેટલાક સિક્કાઓમાં એમને આદિવરાહ તરીકે પણ ઓળખવામાં આવ્યા છે. મેહરોલી નામની જગ્યાનું નામકરણ પણ એમના નામ પરથી જ રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૨૪નો કેટલોક ભાગ ''ગુર્જર સમ્રાટ મિહિરભોજ માર્ગ'' નામ વડે ઓળખાય છે.
લીટી ૫:
[[શ્રેણી:ઇતિહાસ]]
|