અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું →અન્ય નામો |
|||
લીટી ૨:
== જીવન ==
અર્જુન કે પાર્થ એક અજોડ ધનુર્ધર હતો. તે પાંડુ રાજા નો પુત્ર હતો. પાંડવો અને તેમના શત્રુઓ વચ્ચેના યુદ્ધમાં તેણે કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી. શરૂઆતમાં અર્જુન કુરુક્ષેત્રના યુદ્ધમાં ભાગ લેવા તૈયાર ન હતો કેમકે શત્રુ પક્ષે લડનારા સૌ તેના સગા જ હતાં. તેમના મિત્ર અને સારથિ શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનનું વિચાર
ભારતીય વૈજ્ઞાનીકોએ સમુદ્ર તળમાં ગરક થઈ ગયેલ દ્વારકા નગરી શોધી કાઢી છે જેથી મહાભારત એક દંતકથા ન હોતા તે પુરાણા ઇતિહાસ હોવાના દાવાને સમર્થન મળ્યું છે.
અર્જુનને કુલ ૧૦ નામ મળ્યાં છે અર્જુન, ફાલ્ગુન, જીષ્ણુ, કીર્તી, શ્વેતવાહન, વિભત્સુ, વિજય, પાર્થ, સાવ્યસાચી અને ધનંજય. જ્યારે તેને પોતની ઓળખ આપવાનું કહેવાયું ત્યારે તેણે ઉપર મુજબ નામ જણાવ્યા હોવાનું મનાય છે.
|