અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
લીટી ૫૩:
== હનુમાનજી ==
કુરુક્ષેત્રના યુદ્ધ દરમ્યાન કૃષ્ણની અંગત દેખરેખ અને દોરવણી ઉપરાંત હનુમાનજી નો પણ ટેકો હતો.
અર્જુન રથ પર હનુમાનજીના ધ્વજ સાથે યુદ્ધ ભૂમિમાં ઉતર્યો. આનું કારણ અર્જુન અને હનુમાનજી વચ્ચે ઘટેલી એક ભૂતકાળની ઘટના હતી. રામેશ્વરમાં જ્યાં સીતાને બચાવવા જતાં શ્રી રામે લંકા સુધી પુલ બાંધ્યો હતો ત્યાં હનુમાનજી અર્જુનને એક સામાન્ય વાનર સ્વરૂપે મળ્યાં. પુલ બનાવવા
=== ભગવદ્ ગીતા ===
શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ દ્વારીકાના રાજા, યુદ્ધમાં નિષ્પક્ષ રહેવાનું નક્કી કરે છે કારણકે પાંડવો અને કૌરવો બન્ને યાદવોના સંબંધિ હતાં અને મામાઈ ભાઈઓ હતાં. પણ કૃષ્ણએ અર્જુનની પડખે રહી તેની રક્ષા કરવાનું નક્કી કર્યું. શ્રી કૃષ્ણએ ૧૮ દિવસના તે
એમ બને છે - જ્યારે યુદ્ધ ભૂમિ પર બનેં સેના એકબીજાની સામે ઉભી રહે છે ત્યારે અર્જુનનું હૃદય ભરાઈ આવે છે. તે સામે જુએ છે તો તેના જ ભાઈભાંડુ દેખાય છે. તેનાજ વડીલો દેખાય છે જેના ખોળામાં તેણે પોતાનું બાળપણ ખૂંદ્યુ હતું, તેના જ ગુરુ જેમણે તેને પ્રથમ વખત ધનુષ્ય પકડતાં શીખવાડ્યું હતું. માત્ર એક રાજ્ય માટે શું આવા ગુણીજનોની પોતાના ભાઈ ભાંડુઓની હત્યા કરવાનું યોગ્ય છે? આ પ્રશ્ને તે વિચલીત થઈ ઉઠ્યો. અર્જુનનું હદય આ વિચારે હતાશ થઈ જાય છે અને તે કૃષ્ણનું માર્ગદર્શન ચાહે છે.
|