અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૮૧:
== કર્ણ વચ્ચે તફાવત ==
 
અર્જુન અને કર્ણ વચ્ચે આમ તો ઘણી સામાન્યતા છે. બનેં કુશળ ધનુર્ધર હતાં અને બનેં એ દ્રૌપદીદ્રૌપદીને મેળવવા સ્વયંવરમાં ભાગ લીધો હતો. બનંબનેં વચ્ચે ઉઉંડીઉંડી સામ્યતા તોસામ્યતાતો તેમાં છે કે બંને એ કૌરવોને લોહીના સંબંધે કે મિત્રાચારીના હિસાબે નજીકના જાણ્યાં. કૃષ્ણ સાથે કર્ણનો પ્રવાસ ભાગવદ ગીતા જેવો જ છે જેમાં કૃષ્ણ અર્જુનનએ પોતાના કર્તવ્યનું ભાન કરાવે છે. તેમના નિર્ણયો અને નિપજેલા પરિણામની તેમના પર અને તેમના પરિવારો પર થયેલ અસર આદિ બતાવી કર્તવ્યના મહત્વનું વર્ણન કરેલ છે.
અર્જુન એક આદર્શ વિધ્યાર્થીવિદ્યાર્થી, એકાગ્રતા પરિસીમા તરીકે એક સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. કૃષ્ણના તેની તરફના સંલગ્નતા સાથે હોવા માત્રથી કેટલા વરદાન તે મેળવી શક્યો હતો. અમુક કૃત્યો જેથી તેના નામને દાગ લાગ્યું તે છે, ભીમ દ્વારા કર્ણના પુત્રના વધ માટે પાછળથી થયેલ સહાયતા, શીખંડીની સહાયતા દ્વારા થયેલ ભીષ્મ પિતાની હત્યા અને તેના ભાઈ યુધિષ્ઠીર દ્વારા બોલાયેલ અસત્ય જેથી ગુરુ દ્રોણની હત્યા થઇ.
 
== અન્ય નામો ==
* પાર્થ (કુંતીનું અન્ય નામ -”પૃથા”નો પુત્ર).