ધૃષ્ટદ્યુમ્ન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 10 interwiki links, now provided by Wikidata on d:q2357086 (translate me)
લીટી ૨૦:
 
==દ્રોણ વધ==
જ્યારે દ્રોણ કુરુ સેનાપતિ તરીકે પાંડવ સેનામાં મોટી સંખ્યામાં સંહાર મચાવવા માંડ્યાત્યારેમાંડ્યા ત્યારે કૃષ્ણે યુધિષ્ઠિરને યોજના બનાવી દ્રોણનો અંત આણવાની સલાહ આપી. એ તો સર્વ જાણતા હતાં કે જ્યાં સુધી દ્રોણના હાથમાં શસ્ત્ર ઉગામેલા છે ત્યાં સુધી કોઈ યોદ્ધા દ્વારા તેમનો નાશ કરવો શક્ય નથીૢનથી આથી કૃષ્ણએ એવી સલાહ આપી કે દ્રોણનો પુત્ર યુદ્ધ્માંયુદ્ધમાં માર્યો ગયો એવી ઘોષણા કરાય. આવી ખબર સાંભળી કમસે કમ દ્રોણ ક્ષણ માટે તો પોતાના હથિયાર હેઠા મુકશે જ.
કૃષ્ણ અસાશ્વતતાની જીત માટે યુધિષ્ઠિર સમક્ષ આ જુઠાણાને ઉચિત ગણાવે છે. યુધિષ્ઠિર આ વાત કેમકરીને ન માનતા ભીમ કૌરવ સેનાના જાણીતા અશ્વત્થામા નામના હાથીને મારી નાખે છે અને આનંદથી કીકીયારી પાડે છેૢછે ૝અશ્વત્થામાઅશ્વત્થામા માર્યો ગયો! અશ્વત્થામા માર્યો ગયો!
આ ન માની શકવાથી અને ધર્મરાજ યુધિષ્ઠીરયુધિષ્ઠિર અસત્ય ન બોલે એ વિશ્વાસે તેમણે યુધિષ્ઠીરનેયુધિષ્ઠિરને પુછ્યું. યુધિષ્ઠીરયુધિષ્ઠિર તેમને કહે છે કે અશ્વત્થામા માર્યો ગયો છે અને સંપૂર્નસંપૂર્ણ જૂઠું ન બોલવાૢબોલવા ન સંભળાય તેમ ગણગણે છે ૘ ૘કોણકોણ જાણે નર કે હાથી૘હાથી (અશ્વત્થામા હતાહ્ નરો વા કુંજરો વા) એક અન્ય આવૃતિ કહે છે કે યુધિષ્ઠીરેયુધિષ્ઠિરે તે શબ્દો જોરથી જ કહ્યાં હતાં પણ તે શબ્દો બોલાયા ત્યારેજ કૃષ્ણે પોતાનો શંખ વગાડ્યો જેથી દ્રોણને તે સંભળાય નહીં
આ વાતની ખાત્રી થતાંજ દ્રોણ પોતાના હથિયાર મુકી દઈ ધ્યાન ધરી લે છે. આમ્તોઆમતો કથા અનુસાર દ્રોણનો આત્મા તો તેજ ક્ષણે ધ્યાન દ્વારા દેહ છોડી ગયોૢગયો પણ દૃષ્ટદ્યુમ્ન આ તક સાધી દ્રોણના રથ તરફ દોડ્યો અને તેમનું માથું ધડથી જુદું કરી દીધું.
 
==મૃત્યુ==