વર્તુળનો પરિઘ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. વિકિડેટા અવરોધક કડીઓ હટાવી. |
||
લીટી ૧:
ભૂમિતિની વ્યાખ્યા મુજબ વર્તુળની પરિમિતિને '''વર્તુળનો પરિઘ''' કહેવાય છે. વર્તુળના [[વર્તુળનો વ્યાસ|વ્યાસ]](૨*[[વર્તુળની ત્રિજ્યા|ત્રિજ્યા]]) ને ૨૨/૭ (પાઈ) વડે ગુણવાથી મળતો જવાબ તે વર્તુળના પરિઘ જેટલો હોય છે. આમ વર્તુળના પરિઘથી વ્યાસના ગુણોત્તરને પાઈ ([[π]]) કહેવાય છે.
== સૂત્રો ==
પરિઘ = π × [[વર્તુળનો વ્યાસ|વ્યાસ]]
Line ૧૩ ⟶ ૧૪:
[[વર્તુળની ત્રિજ્યા|ત્રિજ્યા]] = પરિઘ / (π × ૨)
== પાઈનું મૂલ્ય ==
પાઈ (π) નુ ચૉક્કસાઈપૂર્વકનુ મૂલ્ય ૩.૧૪૧૫૯૨૬૫૩૫૮૯૭૯૩૨૩૮૪...... છે. પરંતુ ૩.૧૪ લઈને ગણિતમાં દાખલાઓ ગણવામાં આવે છે.
{{sci-stub}}
Line ૨૦ ⟶ ૨૧:
[[શ્રેણી:ભૂમિતિ]]
[[શ્રેણી:વર્તુળ]]
|