શિવભદ્રસિંહ ગોહિલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Nizil Shah (ચર્ચા | યોગદાન) નાનું Nizil Shahએ મ. કુ. શ્રી શિવભદ્રસિંહજી ગોહિલને શિવભદ્રસિંહ ગોહિલ પર ખસેડ્યું: honorific removed |
નાનુંNo edit summary |
||
લીટી ૩૫:
}}
'''મહારાજા કુમાર શ્રી શિવભદ્રસિંહજી ગોહીલ''' ગુજરાતના એક જાણીતા પ્રકૃતિવિદ્ છે. તેઓ [[ભાવનગર]]ના પ્રજાવત્સલ રાજવી [[મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ]]ના પુત્ર છે. તેઓનો જન્મ તે સમયના ભાવનગર રાજ્યના રાજમહેલ [[નિલમબાગ પેલેસ|નિલમબાગ પેલેસ]]માં [[ડિસેમ્બર ૨૩]], [[૧૯૩૩]] ના રોજ થયો હતો. હાલમાં તેઓ ભાવનગરના ગૌરીશંકરળ તળાવને કીનારે આવેલા ભાવવિલાસ પેલેસ નામનાં આવાસમાં રહે છે. એમણે ૧૯૭૫માં ભાવનગરમાં "ઘી ભાવનગર વાઇલ્ડ લાઇફ કન્ઝરવેશન સોસાયટી"ની સ્થાપના કરી હતી. એમણે પોતાને વારસામાં ભાલનાં [[વેળાવદર (તા. વલ્લભીપુર)|વેળાવદર]] ગામ પાસે મળેલી સમગ્ર જમીન [[વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન]] ની રચના કરવા માટે પોતાનો હક્ક જતો કરીને ભારત સરકારને ભેંટ આપેલી છે.
{{સ્ટબ}}
|