કૃષ્ણકુમારસિંહ ગોહીલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું →શરુઆતનું જીવન: વિશેષણ હટાવ્યા |
નાનું →સત્તા પર: સુધારાઓ |
||
લીટી ૩૯:
કૃષ્ણકુમારસિંહનો જન્મ [[મે ૧૯|૧૯ મે]] [[૧૯૧૨]]ના રોજ [[ભાવનગર]]માં થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ (દ્વિતિય) (૧૮૭૫-૧૯૧૯, શા. ૧૮૯૬-૧૯૧૯)ના જ્યેષ્ઠ પુત્ર અને તેમની ગાદીનાં વારસ હતા. કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી, તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી.
==રાજગાદી==
==અંગત જીવન==
|