કૃષ્ણકુમારસિંહ ગોહીલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎અંગત જીવન: શ્રી-જી હટાવ્યા, અતથ્યાત્મક સાહિત્યિક વાક્યો હટાવ્યા, જોડણી સુધાર, તટસ્થ દ્રષ્ટિકોણ
લીટી ૫૧:
*૫ [[રોહિણીકુંવરબા]] ([[ઓક્ટોબર ૮]], [[૧૯૪૫]] થી હાલમાં હયાત) હાલમાં કચ્છના પૂર્વ મહારાણી
 
==જીવનનાં પાછલા વર્ષોમાં==
ઇ.સ. ૧૯૪૮માં કૃષ્ણકુમારસિંહજીકૃષ્ણકુમારસિંહ મદ્રાસના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનુબનવાનું બહુમાન મેળવ્યું. એજ વર્ષે એમને રોયલ ભારતિય નૌકાદળના માનદમાનદ્દ કમાંડરકમાન્ડર પણ બનાવાયા. ભાવનગરમાં આવેલઆવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈંડીયાનાઈન્ડિયાના વાઈસ-પેટ્રન તરિકેતરીકે પણ કાર્ય કર્યુ. ૨ એપ્રિલ ૧૯૬૫ના દિવસે ૫૨ વર્ષની ઊંમરે અને ૪૬ વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગરમાં જ અવસાન થયુ.
 
ભાવનગર યુનિવર્સિટી હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, આ અંગેનું વિધેયક મંગળવારે ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૧૨માં સર્વાનુમતે પસાર થયું છેહતું. જેને લીધે ભાવનગર યુનિવર્સિટી અધિનિયમ પણ હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી અધિનિયમ તરીકે ઓળખાય છે. ઉલ્લેખનીય છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએકૃષ્ણકુમારસિંહએ કરેલા અભુતપૂર્વ{{સંદર્ભ આપો}}<!--ભારતમાં રામ, કૃષ્ણ, શંકરાચાર્ય જેવાએ અનેક મહાન કાર્યો કર્યા છે તો અભૂતપૂર્વ કેમ કહેવાય આ ?--> ધાર્મિક-સાહિત્યિક-શૈક્ષણિક-સામાજિક પ્રદાન બદલ, તેઓને માનાંજલિમાનાંજલી અર્પવા માટે આ યુનિવર્સિટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ દ્વારા આ નામાભિધાન અંગેનો ઠરાવ કર્યો હતો. તેના અનુસંધાનમાં આ વિધેયક છેક ૨૦૧૨માં વિધાનસભામાં રજૂ થયું હતું અને સર્વાનુમતે પસાર થયું.
 
==લોકચાહના==