માંડવી દરવાજા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
[['''માંડવી]] દરવાજા''' [[વડોદરા]] શહેરના જુના વડોદરા વિસ્તારના બિલકુલ મધ્યમાં આવેલ છે, જેની ચારે તરફ [[લહેરીપુરા દરવાજા]], [[ચાંપાનેર]] દરવાજા, પાણીગેટ દરવાજા અને ચોખંડી દરવાજા એમ કુલ ચાર દરવાજા આવેલ છે. પ્રાચીન [[વડોદરા]] આ ચાર દરવાજાની જોડતી કિલ્લા જેવી દિવાલ ની વચ્ચે વસેલું હતુ. [[માંડવી]] દરવાજા મુઘલકાળમા બનાવવામાં આવ્યો હતો જેનું નવીનીકરણ ગર્વનર મલ્હારરાવ માલોજી દ્વારા ૧૭૩૬ ની સાલમા કરવામા આવ્યુ હતુ. [[લહેરીપુરા દરવાજા]]ની જેમજ તહેવાર ના સમયે [[માંડવી]] દરવાજાને પણ રોશનીથી સજાવવામા આવે છે.
 
પ્રાચીન [[વડોદરા]] આ ચાર દરવાજાની જોડતી કિલ્લા જેવી દિવાલ ની વચ્ચે વસેલું હતુ. માંડવી દરવાજો [[મુઘલ યુગ]]માં બનાવવામાં આવ્યો હતો. જેનું નવીનીકરણ ગર્વનર મલ્હારરાવ માલોજી દ્વારા ૧૭૩૬ ની સાલમાં કરવામાં આવ્યુ હતુ. [[લહેરીપુરા દરવાજા]]ની જેમ જ તહેવાર ના સમયે માંડવી દરવાજાને પણ રોશનીથી સજાવવામાં આવે છે.
 
[[શ્રેણી:વડોદરા શહેર]]
Line ૬ ⟶ ૭:
 
{{વડોદરા સ્ટબ}}
 
<br>
{{વડોદરા શહેર}}