જયશંકર પ્રસાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ. ઢાંચો સુધાર્યો.
લીટી ૧:
{{Infobox Writerwriter
| name = Jaishankarજયશંકર Prasadપ્રસાદ
| image = Jaishankar= Prasad,1889-1937.jpg
| imagesize = 100px
| caption =
|birthdate = {{birth date|1889|1|30|mf=y}}
| pseudonym =
|birthplace = [[Varanasi]], {{IND}}
|deathdate birth_date = {{deathBirth date and age|1937|1|14|1889|1|30|mf=y}}
| birth_place = [[વારાણસી]], [[ભારત]]
|deathplace = [[Varanasi]], {{IND}}
| death_date = {{death date and age|1937|1|14|1890|1|30|mf=y}}
|occupation = [[Novelist]], [[playwright]], [[poet]]
| death_place = [[વારાણસી]], [[ભારત]]
| occupation = લેખક, કવિ, નાટ્યકાર
| nationality = ભારત
| period =
| genre =
| subject =
| movement =
| influences =
| influenced =
| signature =
| website =
}}
'''મહાકવિ'''ના રૂપમાં સુવિખ્યાત એવા '''જયશંકર પ્રસાદ''' (૧૮૮૯-૧૯૩૭) [[હિંદી સાહિત્ય]]માંસાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. '''તિતલી''', '''કંકાલ''' અને '''ઇરાવતી''' જેવી [[નવલકથા]]ઓ તથા '''આકાશદીપ''', '''મધુઆ''' અને '''પુરસ્કાર''' જેવી નવલિકાઓ (કહાની) એમના ગદ્ય લેખન ક્ષેત્રે અપૂર્વ ઊઁચાઇઓ દર્શાવે છે. કાવ્ય સાહિત્યમાં કામાયની બેજોડ કૃતિ છે. કથા સાહિત્ય ક્ષેત્રમાં પણ એમનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ભાવના-પ્રધાન વાર્તાઓના લેખન કાર્યમાં તેઓ અનુપમ હતા. એમના પાંચ વાર્તા-સંગ્રહ, ત્રણ નવલકથા (ઉપન્યાસ) તથા લગભગ બાર જેટલા કાવ્ય-ગ્રંથ ઉપલબ્ધ છે.
 
== જીવન પરિચય ==
*એમનો '''જન્મ''' [[જાન્યુઆરી ૩૦| ત્રીસમી૩૦મી જાન્યુઆરી]], [[૧૮૯૦]]ના૧૮૯૦ના રોજ [[વારાણસી]] નગરમાં થયો હતો. એમણે પ્રારંભિક શિક્ષણ આઠમા ધોરણ સુધી લીધું, પરંતુ ઘરે રહી [[સંસ્કૃત]], [[અંગ્રેજ઼ીઅંગ્રેજી]], [[પાલિપાલી]], [[પ્રાકૃત]] ભાષાઓનું અધ્યયન કરતા. ત્યાર બાદ એમણે [[ભારતીય ઇતિહાસ]], [[સંસ્કૃતિ]], [[દર્શન]], [[સાહિત્ય]] તથા [[પુરાણ]] કથાઓનું એકનિષ્ઠ સ્વાધ્યાય શરુ કર્યું. એમના પિતા દેવી પ્રસાદ [[તમાકુ]] અને છીંકણી (સુંઘની)નો વ્યવસાય કરતા હતા, આથી એ સમયમાં વારાણસી ખાતે એમનો પરિવાર [[સુંઘની સાહૂ]]નાસાહૂના નામથી પ્રસિદ્ધ હતો.
* [[જાન્યુઆરી ૧૪| ચૌદમી જાન્યુઆરી]], [[૧૯૩૭]]ના રોજ [[વારાણસી]] શહેર ખાતે એમનું અવસાન થયું હતું.
 
* [[જાન્યુઆરી ૧૪| ચૌદમી૧૪મી જાન્યુઆરી]], [[૧૯૩૭]]ના૧૯૩૭ના રોજ [[વારાણસી]] શહેર ખાતે એમનું અવસાન થયું હતું.
{{સ્ટબ}}
 
{{સાહિત્ય-સ્ટબ}}
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]