પ્રભાશંકર પટ્ટણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કોઇ જન્મથી જ દિવાન થોડું હોય?
નાનું →‎ભાવનગર રાજનું દિવાન પદ: પ્રશસ્તી નિરાકરણ
લીટી ૨૩:
 
==ભાવનગર રાજનું દિવાન પદ==
મેટ્રિકમાં ઉત્તિર્ણ થઈ પ્રભાશંકર [[મુંબઈ]] મેડિકલ કોલેજમાં દાખલ થયા. ત્યાં તબિયત લથડતાં મેડિકલ અભ્યાસ પડતો મુકી ૧૮૮૬માં [[માણાવદર]] પાછાં ફર્યા. એક-બે શાળાના શિક્ષકની નોકરી કરી તેમણે [[રાજકુમાર કોલેજ]]માં શિક્ષક્ની નોકરી સ્વિકારી. આ કાળ દરમ્યાન, [[મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’|કવિ કાન્ત]], [[બ.ક.ઠાકોર]] જેવા રસિક મિત્રો અને ભવિષ્યના સાક્ષરો સાથેના વિદ્યાવ્યાસંગથી પોતે પણ સિધ્ધહસ્ત લેખક અને કવિ બન્યા. તે સમયે ત્યાં ભાવનગરના મહારાજકુમાર [[ભાવસિંહજી]] પણ વિદ્યાર્થી હતા. પ્રભાશંકરને તેમના શિક્ષક તેમજ ટ્યુટર તરીકે નિમવામાં આવ્યાં. આગળ જતાં તે સમયના દિવાન [[વિઠ્ઠલદાસ મહેતા]]એ નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપ્યું. ૧૯૦૩માં મહારાજાએ પ્રભાશંકરની જ દિવાનપદે વરણી કરી. ત્યારથી ૧૯૩૮ સુધીનીસુધી તેમણેતે ભાવનગર રાજ્યનેરાજ્યના એક આદર્શ રાજ્યની કક્ષાદિવાનપદ પર લાવી દીધુંરહ્યા.
 
==મહારાજ કૃષ્ણકુમારસિંહજી સાથે==