અશોક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 182.70.20.179 (talk) દ્વારા કરેલ ફેરફારોને 150.242.17.91 દ્વારા કરેલા છેલ્લા સુધ...
ઇન્ફોબોક્સ, કડીઓ અને અન્ય સુધારાઓ.
લીટી ૧:
{{Infobox royalty
[[File:Indian_relief_from_Amaravati,_Guntur._Preserved_in_Guimet_Museum.jpg|thumb|right|ચક્રવર્તિ સમ્રાટ અશોકનું શિલ્પ]]
|title = ચક્રવર્તી<ref name="Fogelin2015">{{cite book|author=Lars Fogelin|title=An Archaeological History of Indian Buddhism|url=https://books.google.com/books?id=yPZzBgAAQBAJ&pg=PA81|date=1 April 2015|publisher=Oxford University Press|isbn=978-0-19-994823-9|pages=81–}}</ref><ref name="Kleiner2015">{{cite book|author=Fred Kleiner|title=Gardner’s Art through the Ages: A Global History|url=https://books.google.com/books?id=q4bCBAAAQBAJ&pg=PT474|date=1 January 2015|publisher=Cengage Learning|isbn=978-1-305-54484-0|pages=474–}}</ref><br>સમ્રાટ
 
|image =Indian_relief_from_Amaravati,_Guntur._Preserved_in_Guimet_Museum.jpg
|caption = અમરાવતી, આંધ્રપ્રદેશમાંથી મળેલી અશોકની ૧લી સદીની મૂર્તિ
|succession= ૩જો મૌર્ય રાજા
|reign = {{circa|૨૬૮|૨૩૨ ઈસ પૂર્વે}}{{sfn|Upinder Singh|2008|p=331}}
|coronation = ઇસ પૂર્વે ૨૬૮{{sfn|Upinder Singh|2008|p=331}}
|predecessor = બિંદુસાર
|successor = દશરથ મૌર્ય
|othertitles= ''દેવંપ્રિય'', ''પ્રિયદર્શિન''
|spouse=અસાંધિમિત્રા
|spouse-type=Consort
|spouses={{unbulleted list|દેવી
|કૌર્વકી
|રાણી પદ્માવતી
|તિશ્યારક્ષા}}
|issue={{unbulleted list|મહેન્દ્ર
|સંઘમિત્રા
|તિવલા
|કુણાલ
|ચારુમતિ}}
|spouses-type =પત્નિઓ
| dynasty = [[મૌર્ય વંશ]]
|father = બિંદુસાર
|mother = શુભાદ્રંગી
|birth_date = ઈસ પૂર્વે ૩૦૪
|birth_place = [[પાટલીપુત્ર]], [[પટના]]
|religion = <!-- Do not add anything here. (See talk.) The reader can read about Ashoka's religion in the main article. !-->
|death_date = ઇસ પૂર્વે ૨૩૨ (ઉંમર ૭૨)
|death_place = [[પાટલીપુત્ર]], [[પટના]]
}}
'''અશોક''' (રાજ્યકાળ ઇ.સ. પૂર્વે ૨૭૩-૨૩૨) પ્રાચીન ભારતમાં [[મૌર્ય વંશ]]નો રાજા હતો અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતો છે. તેના સમયમાં મૌર્ય સામ્રાજ્ય ઉત્તરમાં હિન્દુકુશની પહાડીઓથી દક્ષિણમાં [[ગોદાવરી]] નદીના દક્ષિણકાંઠા, તથા [[મૈસૂર]] સુધી અને પૂર્વમાં હાલના [[બાંગ્લાદેશ]]થી પશ્ચિમમાં [[અફઘાનિસ્તાન]] સુધી વિસ્તરેલું હતું, જે તે સમયનું સૌથી મોટું ભારતીય સામ્રાજ્ય હતું. સમ્રાટ અશોકને વિશાળ સામ્રાજ્યના કુશળ શાસક તથા [[બૌદ્ધ ધર્મ]]ના પ્રચારક તરીકે ઓળખવામાં આવે છે.
 
તેના જીવનકાળના ઉત્તરાર્ધમાં સમ્રાટ અશોક [[ગૌતમ બુદ્ધ]]નો અનુયાયઅનુયાયી બની ગયો અને ભગવાન બુદ્ધની સ્મૃતિમાં તેણે એક સ્તંભનુ નિર્માણ કરાવ્યું જે આજે પણ [[નેપાળ]]માં ગૌતમ બુદ્ધના જન્મસ્થળ [[લુમ્બિની]]માં માયાદેવી મંદિર પાસે જોઇ શકાય છે. તેણે [[બૌદ્ધ ધર્મ]]નો પ્રચાર [[ભારત]] ઉપરાંત [[શ્રીલંકા]], [[અફઘાનિસ્તાન]], [[એશિયા|પશ્ચિમ એશિયા]], મિસ્ર તથા યુનાનમાં પણ કરાવ્યો હતો.
 
== આરંભિક જીવન ==
અશોક [[મૌર્ય વંશ|મૌર્ય સમ્રાટ]] બિન્દુસારબિંદુસાર તથા રાણી ધર્માનો પુત્ર હતો. કહેવાય છે કે ધર્મા એક બ્રાહ્મણ કન્યા હતી. એક દિવસ તેને સ્વપ્ન આવ્યુ કે તેનો પુત્ર ખૂબ મોટો સમ્રાટ બનશે. ત્યારબાદ તેને રાજા બિન્દુસારેબિંદુસારે પોતાની રાણી બનાવી દીધી. ક્ષત્રિય કુળની ન હોવાથી ધર્માને રાજકુળમાં કોઈ વિશેષ સ્થાન પ્રાપ્ત ન હતું.
 
અશોકને ઘણા ભાઈ-બહેન (સાવકા) હતા. નાનપણથી જ તેમની વચ્ચે ઘણી સ્પર્ધા રહેતી. અશોક માટે કહેવાય છે કે તે યુધ્ધ કળામાં પ્રવિણ હતો.
Line ૧૬ ⟶ ૪૫:
અશોકની આ સિદ્ધિથી તેના ભાઈ સુસિમને સિંહાસન મળવા પર ખતરો વધી ગયો. તેણે રાજા બિંદુસારને પોતાના પક્ષમાં કરી અશોકને નિર્વાસિત કરી દિધો. અશોક કલિંગ ચાલ્યો ગયો. જ્યા તેને મત્સ્યકન્યા કૌર્વકી સાથે પ્રણય થયો. હાલમાં મળેલ પ્રમાણ અનુસાર અશોકે તેને પોતાની બીજી કે ત્રીજી રાણી બનાવી હતી.
 
આની વચ્ચે ઉજ્જૈનમાં વિદ્રોહ ફાટી નિકળ્યોનીકળ્યો એટલે નિર્વાસિત અશોક્ને પરત બોલાવવામાં આવ્યો. નિર્વાસન દરમિયાન અશોક બૌદ્ધ સન્યાસીઓ સાથે રહ્યો જેથી તેને બૌદ્ધ વિધિ-વિધાનો તથા શિક્ષાઓ વિશે જાણવા મળ્યું. તેને એક સુંદરી ''દેવી''નો સંગાથ મળ્યો, જેની સાથે તેણે વિવાહ કરી લીધા.
 
થોડા વર્ષો પછી રાજાની બિમારી અને સુસિમથી કંટાળેલ લોકોએ અશોકને સિંહાસન પર કબ્જો લેવા પ્રોત્સાહિત કર્યો. સત્તા પર આવતા જ અશોકે પૂર્વ અને પશ્ચિમ દિશામાં પોતાના રાજ્યનો ફેલાવો કર્યો. તેણે હાલના [[આસામ]]થી [[ઈરાન]]ની સરહદ સુધીનો વિસ્તાર ફક્ત આઠ વર્ષોમાં પોતાને હસ્તગત કરી લીધો હતો.
Line ૨૪ ⟶ ૫૩:
 
== બૌદ્ધ ધર્મ અંગીકરણ ==
[[ચિત્ર:Sanchi2.jpg|thumb|270px| ત્રીજી સતાબ્દીમાંશતાબ્દીમાં સમ્રાટ[[અશોક| અશોકે]] બનાવડાવેલો [[સાંચીનો સ્તૂપ]]-[[મધ્યપ્રદેશમધ્ય પ્રદેશ]] ]]
કલિંગના યુધ્ધમાં થયેલો નરસંહાર જોઈ તે વ્યથીત થઇ ગયેલો અને આ કારણે તેણે શાંતિની શોધમાં [[બુદ્ધ]]ના ઉપદેશને અનુસરી ને [[બૌદ્ધ ધર્મ]]નો સ્વિકાર કર્યો. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ તેણે બુદ્ધના ઉપદેશને આચરણમાં પણ લાવવા પ્રયત્ન કર્યો. તેને શિકાર તથા પશુ હત્યાનો ત્યાગ કર્યો. બ્રાહ્મણો અને સંન્યાસીઓને ખુલ્લા હાથે દાન-ધર્મ કર્યા. જનકલ્યાણ અર્થે ચિકિત્સાલય, પાઠશાળા અને રસ્તાઓનું નિર્માણ્નિર્માણ કર્યું.
 
તેણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતાના ધર્મ પ્રચારક [[નેપાળ]], [[શ્રીલંકા]], [[અફઘાનિસ્તાન]], સીરિયા, મિસ્ર અને યુનાન સુધી મોકલ્યા હતા.
 
== અવસાન ==
અશોકે લગભગ ૪૦ વર્ષો સુધી શાષનશાસન કર્યું. તેનું અવસાન લગભગ ૨૩૨ ઇ.પૂ. માં થયું હતું. તેના ઘણા સંતાન અને રાણીઓ હતા, પરંતુ ઇતિહાસકારો પાસે વધારે માહિતી નથી. તેના પુત્ર [[મહેન્દ્ર]] અને પુત્રી [[સંઘમિત્રા|સંઘમિત્રાએ]] બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ઘણુ યોગદાન આપ્યું હતું. અશોકના મૃત્યુ પછી [[મૌર્ય વંશ]] લગભગ ૬૦ વર્ષ ચાલ્યુ હતુહતું.
 
== અવશેષ ==
 
મગધ અને ભારતીય ઉપમહાદ્વીપમાંથી ઘણી જગ્યાએથી અશોકના કાળના ઘણા અવશેષ મળી આવ્યા છે. પટણા (પાટલીપુત્ર) પાસે કુમ્હરારમાં પણ તે સમયના અવશેષ મળ્યા છે. [[લુમ્બિની]]માં અશોકના સ્તંભ જોવા મળે છે. કર્ણાટક અને દેશના બીજા ઘણા ભાગમાં અશોકના શીલાલેખ જોવા મળે છે.
 
ગુજરાતમાં [[જુનાગઢ]] પાસે [[ગીરનાર]] પર્વત પરનો અશોકનો શીલાલેખ ગુજરાતમાં અશોકના શાસનનો પુરાવો છે.
 
== આ પણ જુઓ ==
* [[મૌર્ય વંશ]]
 
== સંદર્ભ ==
== સબંધિત કડીઓ ==
{{Reflist}}
[[મૌર્ય વંશ]]
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
"https://gu.wikipedia.org/wiki/અશોક" થી મેળવેલ