ભીમેશ્વર મંદિર નજીક આવેલું સ્થળ એ ગાર્ગી નદી નોનદીનો એક સ્ત્રોત છે કે જે સ્થાનિકો માંસ્થાનિકોમાં ‘ગોલા નદી’ તરીકે ઓળખાય છે જે ગર્ગ પર્વત અથવા નૈનીતાલ જીલ્લા ના ગાગરજિલ્લાના ગામગર થીગામથી નીકળે છે.
ભીમતાલ થીભીમતાલથી લગભગ ૨ KM નાકિમીનાં અંતરે નળ દમયંતી નામથી નાનું કુદરતી તળાવ આવેલું છે. એવું માનવામાં આવે છે કે પ્રસિદ્ધ રજારાજા નળનળને આ તળાવતળાવમાં માં ડુબાડવામાંડૂબાડવામાં આવ્યો હતો.અહીનાઅહીંના સ્થાનિક નિવાસીઓ માંનિવાસીઓમાં આ સ્થળસ્થળને ને ખ્હુબખૂબ પવિત્ર માનવામાં આવે છે.ભીમતાલથીભીમતાલથી ૫ KM નાકિમીનાં અંતરે આવેલા તળાવો નુંતળાવોનો સમૂહ સાતતાળ તરીકે પ્રખ્યાત છે જે પ્રકૃતિ પ્રેમીઓપ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણઆકર્ષણનું ની જગ્યાસ્થળ છે. એકદમ સાફ પાણી નાપાણીના તળાવો જે ઘનિષ્ટગાઢ જંગલો તેમજ પક્ષીઓપક્ષીઓના ના અવાજ થીઅવાજથી ઘેરાયેલા છે જે એક સુંદર નજારો છે. આ તળાવ નજીક આવેલી ટેકરી ‘હિડિંબા પર્વત’ તરીકે ઓળખાય છે જેનું નામ મહાભારત માંમહાભારતમાં આવતી હિડિંબા રાક્ષસ પરરાક્ષસી થીપરથી પાડવામાં આવ્યું છે. વાન્ખંડી મહારાજ કે જે એક સાધુ તેમજ પર્યાવરણવિદપર્યાવરણવિદ્દ છે તે અત્યારે આ ટેકરી પર રહે છે અને તેમનેતેમણે આ ટેકરી આસપાસ અહી નાઅહીંના જંગલી જીવો માટે એક અભયારણ્ય બનાવ્યું છે. આ વિસ્તાર ‘વાન્ખંડી આશ્રમ’ તરીકે ઓળખાય છે.
કર્કોટકા હિલ નુંહિલનું નામ એક પૌરાણિક કોબ્રા કર્કોટકા પર થીપરથી આપવામાં આવ્યું હોય તેવું માનવામાં આવે છે. આ હિલ અહીઅહીંના ના નાગ મંદિરનાગમંદિર માટે જાણીતી છે અને દરેક ઋષિ પંચમીઋષિપંચમી એ હજારો લોકો આ નાગ મંદિર નીમદિરની મુલાકાત લે છે અને નાગ કર્કોટકા મહારાજ નીમહારાજની પૂજા કરે છે.ઉત્તરાખંડમાંઉત્તરાખંડમાં આવેલા નાગ મંદિરો માંનાગમંદિરોમાં આ એક પ્રસિધ્ધ નાગ મંદિરનાગમંદિર છે.
સયદબાબા નીસયદબાબાની મઝાર આએ એક એવી જગ્યા છે જ્યાં ભીમતાલ અને તેની આસપાસ નાઆસપાસના સ્થળો તેમજ વિવિધ ભાગમાંથી લોકો દર ગુરુવારે અહી પૂજા માટે આવે છે. તે વિવિધતામાં એકતા નુંએકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કારણકે અલગ-અલગ ધર્મો (હિન્દૂ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી) ના લોકો અહીઅહીં આવે છે તે ઉપરાંત અહીનોઅહીંનો નજારો આ સ્થળ નુંસ્થળનું મુખ્ય આકર્ષણ છે.અહીથીઅહીંથી તમે સમગ્ર તળાવ, ડેમ, ત્યાના ટાપુઓ તેમજ નજીક નાનજીકના સ્થળો જેવા કે Jhangaliyagaonજંગાલીયા ગાઁવ, Nakuchiyatalનકુચિયાતલ જોઈ શકોશકાય છોછે.