ભીમતાલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનું →‎ઈતિહાસ
લીટી ૬:
 
== ઈતિહાસ ==
ભીમતાલ એ મહાભારતનાં પાત્ર [[ભીમ]] પરથી નામ આપવામાં આવેલું એક પ્રાચીન સ્થળ છે. ભીમેશ્વરા મહાદેવ મંદિર, કે જે-ભીમતાલ તળાવના કાંઠે આવેલું જૂનું શિવ મંદિર છે-તે પાંડવોના વનવાસ દરમ્યાન ભીમે આ સ્થળની મુલાકાત લીધી ત્યારે બાંધવામાં આવેલું હોવાનું મનાય છે. અત્યારે જે મંદિર છે તે 17મી સદીમાં બાઝ બહાદુર (1638-78 એડી), જે ચાંદ રાજવંશનો અને કુમાઉ રાજ્ નોરાજનો રાજા હતો તેના દ્વારા બનાવવામાં આવ્યું હતું.
 
 ભીમતાલ એ એંગ્લો-નેપાળી યુદ્ધ(ગોરખા યુદ્ધ)(1814-16) પછી બ્રિટિશ શાસન હેઠળ આવ્યું હતું.
 
ભીમતાલ તેના નજીકના શહેર નૈનિતાલ કરતાં જૂનું છે, કારણ કે નૈનિતાલ શહેર માત્ર 150-160 વર્ષ જૂનું છે જ્યારે ભીમતાલ એક લાંબા સમયથી મેદાનો અથવા તેની સામેની ટેકરીઓ પરથી આવતા પ્રવાસીઓ માટે એક વિરામ માટેનું સ્થળ છે. જૂના કેડી-માર્ગનો ઉપયોગ અહીં હજુ પણ થાય છે જે કુમાઉન પ્રદેશ અને નજીકનાં કાઠગોડમ તેમજ નેપાળ અને તિબેટ જોડે છે. તે કદાચ જૂનો પ્રસિદ્ધ ‘સિલ્ક રુટ’નો ભાગ હોઈ શકે તેવી માન્યતા છે.