'''કપરાડા''' તાલુકો [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]નોના મહત્વનોકપરાડા તાલુકોતાલુકાનું છે.નગર '''કપરાડા''' આઅને તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકામાં મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ તેમ જ જંગલોથી ભરપૂર છે. [[વાપી]]થી [[શામળાજી]] જતો રાજ્ય ધોરી માર્ગ નં.૫-અ તેમ જ [[ધરમપુર]]થી [[નાસિક]] જતો રાજ્ય ધોરી માર્ગ કપરાડા તાલુકામાંથી પસાર થાય છે. આ તાલુકામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં તો આખા ભારત દેશમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકા ખાતે નોંધાયેલ છે.
== આશ્રમ શાળા ==
== કપરાડા તાલુકામાં આવેલાં ગામો ==
[[File:Kaprada.jpg|thumbnail|દક્ષિણ ગુજરાત આદિવાસી સેવામંડળ દ્વારા સંચાલિત આશ્રમ, કપરાડા]]
કપરાડામાં દક્ષિણ ગુજરાત આદિવાસી આશ્રમ શાળા આવેલી છે, જેની સ્થાપના સામાજીક કાર્યકર ઉર્મિલાબેન પી. ભટ્ટ દ્વારા ૬૦ વર્ષ પહેલાં કરવામાં આવી હતી. ઉર્મિલાબેન ભટ્ટ ગાંધીવાદી અને ગુજરાત સરકારમાં પ્રથમ સ્ત્રી મંત્રી બન્યા હતા.