બાલાશંકર કંથારીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Sushant savla (ચર્ચા | યોગદાન) '''બાળશંકર ઉલ્લાસરામ કંથારિયા''' <ref>Book : History of Indian L...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું |
Sushant savla (ચર્ચા | યોગદાન) |
||
લીટી ૭:
અભ્યાસ બાદ થોડોક સમય સરકારી નોકરી કરી હતી પરંતુ અલગારી સ્વભાવને કારણે તેઓક્યાંય ઠરીઠામ ન થયા. ભારતી ભૂષણ, ઇતિહાસ માળા, કૃષ્ણ મહોદય જેવા સામાયિકો ના સંચાલક રહ્યા અને થોડોક સમય 'બુધ્ધિપ્રકાશ'ના સંપાદક પણ રહ્યા. <ref name="GPP" />
અર્વાચીન ગુજરાતી કવિતા અને ગઝલનાના તેઓ મુખ્ય પ્રણેતા ગણાય છે. મણિલાલ દ્વિવેદી ખાસ મિત્ર હતાં. તેઓ પોતાને દલપતરામના ‘પદ-રજ સેવક’ તરીકે ઓળખાવતા, શિખરિણી છંદ એમની વિશિષ્ટતા હતી. <ref name="GPP" />એમ કહેવામાં આવે છે કે [[
==સાહિત્ય-સર્જન==
|