બાલાશંકર કંથારીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''બાળશંકર ઉલ્લાસરામ કંથારિયા''' <ref>Book : History of Indian L...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
લીટી ૭:
અભ્યાસ બાદ થોડોક સમય સરકારી નોકરી કરી હતી પરંતુ અલગારી સ્વભાવને કારણે તેઓક્યાંય ઠરીઠામ ન થયા. ભારતી ભૂષણ, ઇતિહાસ માળા, કૃષ્ણ મહોદય જેવા સામાયિકો ના સંચાલક રહ્યા અને થોડોક સમય 'બુધ્ધિપ્રકાશ'ના સંપાદક પણ રહ્યા. <ref name="GPP" />
 
અર્વાચીન ગુજરાતી કવિતા અને ગઝલનાના તેઓ મુખ્ય પ્રણેતા ગણાય છે. મણિલાલ દ્વિવેદી ખાસ મિત્ર હતાં. તેઓ પોતાને દલપતરામના ‘પદ-રજ સેવક’ તરીકે ઓળખાવતા, શિખરિણી છંદ એમની વિશિષ્ટતા હતી. <ref name="GPP" />એમ કહેવામાં આવે છે કે [[સર્જક:કલાપી|કલાપી]]એ ગઝલ લખવાની કળા આમની અને મણિલાલ દ્વિવેદી પાસે શીખી. <ref>Book : Modern Indian Literature, an Anthology: Surveys and poems. K. M. George, 1992 Page 124</ref>
 
==સાહિત્ય-સર્જન==