બાલાશંકર કંથારીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સુધારાઓ. |
KartikMistry (ચર્ચા | યોગદાન) સંદર્ભ સુધારાઓ. |
||
લીટી ૧:
'''બાળશંકર ઉલ્લાસરામ કંથારિયા'''
== અભ્યાસ ==
તેમણે કૉલેજના પહેલાં વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. ફારસી, અરબી, સંસ્કૃત, વ્રજ, હિંદી ભાષાઓ અને સંગીત, પુરાતત્વ વિ. ના તેઓ સારા જાણકાર હતા.<ref name ="GPP">{{cite web|url=https://sureshbjani.wordpress.com/2006/07/03/balashankar_kanthariya
== જીવન ==
અભ્યાસ બાદ થોડોક સમય સરકારી નોકરી કરી હતી પરંતુ અલગારી સ્વભાવને કારણે તેઓક્યાંય ઠરીઠામ ન થયા. ભારતી ભૂષણ, ઇતિહાસ માળા, કૃષ્ણ મહોદય જેવા સામાયિકોના સંચાલક રહ્યા અને થોડોક સમય 'બુધ્ધિપ્રકાશ'ના સંપાદક પણ રહ્યા.<ref name="GPP" />
અર્વાચીન ગુજરાતી કવિતા અને ગઝલનાના તેઓ મુખ્ય પ્રણેતા ગણાય છે. [[મણિલાલ દ્વિવેદી]] તેમના ખાસ મિત્ર હતાં. તેઓ પોતાને [[દલપતરામ]]ના ‘પદ-રજ સેવક’ તરીકે ઓળખાવતા, શિખરિણી છંદ એમની વિશિષ્ટતા હતી.<ref name="GPP" />એમ કહેવામાં આવે છે કે [[કલાપી]]એ ગઝલ લખવાની કળા તેમની અને મણિલાલ દ્વિવેદી પાસે શીખી.<ref>
તેઓ ૧ એપ્રિલ ૧૮૯૮ના દિવસે [[વડોદરા]] ખાતે અવસાન પામ્યા.<ref name="GPP" />
== સાહિત્ય-સર્જન ==
'ક્લાન્ત કવિ', 'બાલ' જેવા ઉપનામ હેઠળ તેઓ પોતાનું સાહિત્ય સર્જન કરતાં. પર્શિયન ઢબની કવિતાઓનો સાહિત્ય પ્રકાર ગુજરાતી ભાષામાં આણવાનો શ્રેય તેમને જાય છે.<ref name ="JNT">
'ગુજારે જે શિરે તારે' તે એમની અત્યંત લોકપ્રિય કૃતિ છે. ક્લાન્ત કવિનામને તેમની કૃતિ શિખરિણી છંદમાં લખાયેલી ૧૦૦ કડીઓ ધરાવે છે.<ref>
==સંદર્ભ==
|