જનકલ્યાણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો.
લીટી ૧:
'''જનકલ્યાણ''' [[ગુજરાતી ભાષા]]માં પ્રકાશિત થતું જીવનલક્ષી માસિકપત્ર છે. આ સામાયિક દર મહિને પ્રકાશિત કરવામાં આવે છે. આ સામાયિકના સંસ્થાપક [[સંત પુનિત]] હતા. હાલના સમયમાં આ સામાયિકની જવાબદારી સંપાદકશ્રી દેવેન્દ્ર એલ. ત્રિવેદી ('પુનિત પદરજ') સંભાળી રહ્યા છે.
 
જનકલ્યાણનો પ્રથમ અંક [[એપ્રિલ]], ૧૯૫૦માં પ્રકાશીત કરવામાં આવ્યો હતો. આનું પ્રકાશન સંત પુનિત માર્ગ, મણિનગર, [[અમદાવાદ]]- ૩૮૦૦૦૦૮ પરથી કરવામાં આવે છે.
ફોન : ૦૭૯ - ૨૫૪૫૪૫૪૫
ઇ-મેઇલ : jankalyan99@yahoo.co.in
 
 
{{સ્ટબ}}