રસાયણ શાસ્ત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
જોડણી સુધારી, વ્યાકરણ સુધાર્યું, કડીઓ ઉમેરી
ટેગ: મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
લીટી ૧:
'''રસાયણ શાસ્ત્ર''' પદાર્થ તથા શક્તિના નિરીક્ષણ અને અઘ્યયન કરવાનું વિજ્ઞાન છે (ગ્રીકમાં: ''χημεία'').
h
 
પદાર્થની વિવિઘતા તેના [[પરમાણુ|પરમાણુઓ]]ના બંધારણને કારણે હોય છે. [[રસાયણ શાસ્ત્રી]] વૈજ્ઞાનિકો પરમાણુના પરસ્પર જોડાણથી રચાતા [[અણુ|અણુઓ]]નુ નિરીક્ષણ તથા અઘ્યયન કરે છે. રસાયણ શાસ્ત્રને મુખ્યત્વે ત્રણ શાખાઓમાં વહેંચવામાં આવે છે: