ઇ.સ્ સ.૧૯૪૭મા૧૯૪૭માં ભારત નેભારતને આઝાદી મળ્યા બાદ, ભારત દેશ અનેક નાના રજવાડાઓ માંરજવાડાઓમાં વહેંચાયેલો હતો. આ સમયે પશ્ચીમ ભારતપશ્ચિમ માભારતમાં બૃહદ મુંબઇ નામનુનામનું અલગ રાજ્ય અસ્તીત્વમાંઅસ્તિત્વમાં હતું, જેની રાજધાની મુંબઈ હતી. આઝાદી પહેલા લગભગ ૧૭૫ વર્ષ સુધી ગાયકવાડો નુ સાશન હતું,ઓગણીસ ની સદી ના આરંભે ઈસ્ટ ઇન્ડીયા કંપનીએ મરાઠા ઓને હરવ્યા અને બ્રિટીશ હુકુમતે પોતાના સીધા અંકુશ હેઠળના પશ્ચીમ ભારતના પ્રદેશને વહીવટી અનુકુળતા માટે પાંચ પ્રદેશમા (એજન્સી)વહેંચી દીધો હતો અને તેમનો વહીવટ મુંબઇના ગવર્નર ને સોંપવામા આવ્યો હતો.આ પાંચ એજન્સીઓ નીચે મુજબ હતી<br />૧.રેવાકાંઠા એજન્સી<br />૨.મહીકાંઠા એજન્સી<br />૩.બનાસકાંઠા તથા પાલનપુર એજન્સી<br />૪.સાબરકાંઠા એજન્સી<br />૫.વેસ્ટ્નવેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ એજન્સી<br />વિસ્તાર, ભાષા, ભૂગોળ અને સંસ્કુતીસંસ્કૃતિની ની દ્રષ્ટીએદ્રષ્ટિએ આ રાજ્ય ઘણુ અલગ હતું.જેનુ જેનું ક્ષેત્રફળ ૨૬,૪૦૦ ચોરસ કિલોમીટર હતુહતું. બૃહદ મુંબઇની શરૂવાતશરૂઆત માઉન્ટ આબુ થી શરૂ કરીને દ્ક્ષીણ માદક્ષિણમા છેક મૈસુર મામૈસુરમાં તેનો અંત થતો હતો. દેખીતી રીતે તેનુતેનું આયોજન વ્યવસ્થીત રીતે ચાલતુ ન હતું. આઝાદી મળ્યા બાદ ઘણા વર્ષો પછી પણ આજ પરીસ્થીતીપરિસ્થિતિ રહી. અંતે સપ્ટેમ્બર ૩૦,૧૯૫૫ના૧૯૫૫ના દિવસે સરકારે વિસ્તાર, ભાષા, ભૂગોળ અને સંસ્કુતીસંસ્કૃતિના ના પાસાપાસાં તપાસીને ભાષાવાર રચી શકાતા દસેક રાજ્યો સુચવ્યા, પણ તેમાતેમાં ગુજરાત કે મહારાષ્ટ્ર જેવા કોઇ રાજ્યોનો ઉલ્લેખ ન હતો. જેના કારણે ગુજરાતી અને મરાઠી લોકોમાં અસંતોષ જાગ્યો અને અનેક હિંસક આંદોલનો બાદ છેવટે ૧ મે,૧૯૬૦ ના૧૯૬૦ના રોજ બૃહદ મુંબઇનુ વિલીનીકરણ કરી [[મહારાષ્ટ્ર]] અને [[સૌરાષ્ટ્ર]],કર્ચ્છ,તથા કચ્છ સિવાયનો બાકીનો ભાગ ભેગો કરીને [[ગુજરાત]] રાજ્ય બન્યુ.