બૃહદ મુંબઇ રાજ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
ઇ. સ. ૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા બાદ, ભારત દેશ અનેક નાના રજવાડાઓમાં વહેંચાયેલો હતો. આ સમયે પશ્ચિમ ભારતમાં બૃહદ મુંબઇ નામનું અલગ રાજ્ય અસ્તિત્વમાં હતું, જેની રાજધાની મુંબઈ હતી. આઝાદી પહેલા લગભગ ૧૭૫ વર્ષ સુધી ગાયકવાડો નુગાયકવાડોનું સાશન હતું,ઓગણીસ ની. સદીઓગણીસમી નાસદીના આરંભે ઈસ્ટ ઇન્ડીયા કંપનીએ મરાઠામરાઠાઓને ઓને હરવ્યાહરાવ્યા અને બ્રિટીશ હુકુમતે પોતાના સીધા અંકુશ હેઠળના પશ્ચીમપશ્ચિમ ભારતના પ્રદેશને વહીવટી અનુકુળતા માટે પાંચ પ્રદેશમાપ્રદેશમાં (એજન્સી) વહેંચી દીધો હતો અને તેમનો વહીવટ મુંબઇના ગવર્નરગવર્નરને ને સોંપવામાસોંપવામાં આવ્યો હતો. આ પાંચ એજન્સીઓ નીચે મુજબ હતી.<br />૧.રેવાકાંઠા એજન્સી<br />૨.મહીકાંઠા એજન્સી<br />૩.બનાસકાંઠા તથા પાલનપુર એજન્સી<br />૪.સાબરકાંઠા એજન્સી<br />૫.વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ એજન્સી<br />વિસ્તાર, ભાષા, ભૂગોળ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ આ રાજ્ય ઘણુ અલગ હતું. જેનું ક્ષેત્રફળ ૨૬,૪૦૦ ચોરસ કિલોમીટર હતું. બૃહદ મુંબઇની શરૂઆત માઉન્ટ આબુ થી શરૂ કરીને દક્ષિણમા છેક મૈસુરમાં તેનો અંત થતો હતો. દેખીતી રીતે તેનું આયોજન વ્યવસ્થીત રીતે ચાલતુ ન હતું. આઝાદી મળ્યા બાદ ઘણા વર્ષો પછી પણ આજ પરિસ્થિતિ રહી. અંતે સપ્ટેમ્બર ૩૦, ૧૯૫૫ના દિવસે સરકારે વિસ્તાર, ભાષા, ભૂગોળ અને સંસ્કૃતિના પાસાં તપાસીને ભાષાવાર રચી શકાતા દસેક રાજ્યો સુચવ્યા, પણ તેમાં ગુજરાત કે મહારાષ્ટ્ર જેવા કોઇ રાજ્યોનો ઉલ્લેખ ન હતો. જેના કારણે ગુજરાતી અને મરાઠી લોકોમાં અસંતોષ જાગ્યો અને અનેક હિંસક આંદોલનો બાદ છેવટે ૧ મે,૧૯૬૦ના રોજ બૃહદ મુંબઇનુ વિલીનીકરણ કરી [[મહારાષ્ટ્ર]] અને [[સૌરાષ્ટ્ર]], કચ્છ સિવાયનો બાકીનો ભાગ ભેગો કરીને [[ગુજરાત]] રાજ્ય બન્યુ.
 
[[શ્રેણી:ઇતિહાસ]]