શિવનેરી કિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઇન્ફોબોક્સ.
પાનાં "शिवनेरी" નું ભાષાંતર કરીને બનાવેલ
લીટી ૧:
'''{{PAGENAME}}''' [[ભારત|ભારતના]] [[મહારાષ્ટ્ર]] રાજ્યમાં આવેલ એક કિલ્લો છે.
{{Infobox military structure
'''શિવનેરી કિલ્લો''' [[ભારત]]ના [[મહારાષ્ટ્ર]] રાજ્યમાં આવેલ એક કિલ્લો છે. શિવનેરીનો આ પ્રાચીન ગઢ [[મહારાષ્ટ્ર]] રાજ્યના જુન્નર ગામ નજીક, પુણે શહેર થી લગભગ ૧૦૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. ભારત સરકાર દ્વારા આ કિલ્લાને ૨૬ મે, ૧૯૦૯ના દિને રાષ્ટ્રીય રક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું છે.<ref>{{cite<span web|urlclass="citation websantosh">[http://www.asimumbaicircle.com/Gazette%20Notification/pune/scan0006%20.pdf|title= "ગેજેટ સૂચના"] (અંગ્રેજી લખાણ)}}. </span></ref>
|name = શિવનેરી
|native_name = {{lang|mr|शिवनेरी}}
|partof =
|location = જુન્નર, પુણે જિલ્લો, [[મહારાષ્ટ્ર]]
|image = [[Image:MainEntranceGate.jpg|300px]]
|caption =
|pushpin_map = India Maharashtra
|latitude = 19.1990
|longitude = 73.8595
|pushpin_mapsize = 300
|pushpin_map_caption = મહારાષ્ટ્રમાં શિવનેરી કિલ્લો
|type = સ્મારક
|coordinates =
|code =
|built =
|builder =
|materials =
|height =
|used =
|demolished =
|condition =
|ownership = {{flagicon|ભારત}} [[ભારત સરકાર]]
|open_to_public = હા
|controlledby = [[File:Flag of the Maratha Empire.svg|border|33x30px]] મરાઠા સામ્રાજ્ય (૧૭૧૬-૧૮૨૦)<br>[[File:British Raj Red Ensign.svg|border|33x30px]] બ્રિટિશ શાસન (૧૮૨૦-૧૯૪૭)<br>{{flagicon|ભારત}} ભારત સરકાર (૧૯૪૭-)
|garrison =
|current_commander =
|commanders =
|occupants =
|battles =
|events =
}}
'''શિવનેરી કિલ્લો''' [[ભારત]]ના [[મહારાષ્ટ્ર]] રાજ્યમાં આવેલ એક કિલ્લો છે. શિવનેરીનો આ પ્રાચીન ગઢ [[મહારાષ્ટ્ર]] રાજ્યના જુન્નર ગામ નજીક, પુણે શહેર થી લગભગ ૧૦૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. ભારત સરકાર દ્વારા આ કિલ્લાને ૨૬ મે, ૧૯૦૯ના દિને રાષ્ટ્રીય રક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું છે.<ref>{{cite web|url=http://www.asimumbaicircle.com/Gazette%20Notification/pune/scan0006%20.pdf|title="ગેજેટ સૂચના" (અંગ્રેજી લખાણ)}}</ref>
 
૧૯ ફેબ્રુઆરી, ૧૬૩૦ના દિને આ કિલ્લા ખાતે [[શિવાજી]] મહારાજનો જન્મ થયો હતો.
Line ૪૦ ⟶ ૯:
 
== રસપ્રદ સ્થળો ==
[[ચિત્ર:Shiv_Mandir.JPG|right|શિવ મંદિર]]
* શિવાઈ માતા મંદિર: સાત દરવાજાઓ ધરાવતા આ ગઢના માર્ગમાં, આવતા પાંચમા એટલે કે સિપાઈ દરવાજો, પાર કર્યા બાદ મુખ્ય રાહ છોડી, જમણી બાજુ આગળ જતાં શિવાઈ દેવીનું મંદિર આવેલ છે. આ મંદિરની પાછળના ભાગમાં ૬ થી ૭ ગુફાઓ છે. આ ગુફાઓ રહેવા માટે અનુકૂળ નથી.
* '''શિવાઈ માતા મંદિર'''
* અંબરખાના
* શિવાઈ માતા મંદિર: સાત દરવાજાઓ ધરાવતા આ ગઢના માર્ગમાં, આવતા પાંચમા એટલે કે સિપાઈ દરવાજો, પાર કર્યા બાદ મુખ્ય રાહ છોડી, જમણી બાજુ આગળ જતાં શિવાઈ દેવીનું મંદિર આવેલ છે. આ મંદિરની પાછળના ભાગમાં ૬ થી ૭ ગુફાઓ છે. આ ગુફાઓ રહેવા માટે અનુકૂળ નથી.
* પાણીની ટાંકી: આ કિલ્લાના વિસ્તારમાં [[ગંગા નદી|ગંગા]], યમુના અને અન્ય નામની પાણી માટે ઘણી ટાંકીઓ છે.
* અંબરખાના<br>
* શિવકુંજ
* શિવ જન્મસ્થાન ઈમારત
* કડેલોટ કડા
 
* '''પાણીની ટાંકી'''<br>
== સંદર્ભ ==
* પાણીની ટાંકી: આ કિલ્લાના વિસ્તારમાં [[ગંગા નદી|ગંગા]], યમુના અને અન્ય નામની પાણી માટે ઘણી ટાંકીઓ છે.
{{Reflist}}
* શિવકુંજ<br>
 
* શિવ જન્મસ્થાન ઈમારત<br>
[[શ્રેણી:મહારાષ્ટ્ર]]
 
* કડેલોટ કડા<br>
 
== કેવી રીતે જશો ? ==
* મુંબઈ થી માલસેજ માર્ગ દ્વારા:
જુન્નર આવતા માલસેજ ઘાટ પાર કર્યા બાદ ૮ થી ૯ કિલોમીટર પર 'શિવનેરી ૧૯ કિ.મી.' નિર્દેશ આપતું બોર્ડ રસ્તાની એકતરફ દેખાય છે. આ માર્ગ ગણેશખીંડી થઈ શિવનેરી કિલ્લા સુધી જાય છે. આ રીતે ગઢ પર પહોંચવા માટે મુંબઇથી એક દિવસ લાગે છે
 
== સંદર્ભો ==
<div class="reflist" style=" list-style-type: decimal;">
<references /></div>