શિવનેરી કિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું ઇન્ફોબોક્સ. |
પાનાં "शिवनेरी" નું ભાષાંતર કરીને બનાવેલ |
||
લીટી ૧:
'''{{PAGENAME}}''' [[ભારત|ભારતના]] [[મહારાષ્ટ્ર]] રાજ્યમાં આવેલ એક કિલ્લો છે.
▲'''શિવનેરી કિલ્લો''' [[ભારત]]ના [[મહારાષ્ટ્ર]] રાજ્યમાં આવેલ એક કિલ્લો છે. શિવનેરીનો આ પ્રાચીન ગઢ [[મહારાષ્ટ્ર]] રાજ્યના જુન્નર ગામ નજીક, પુણે શહેર થી લગભગ ૧૦૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. ભારત સરકાર દ્વારા આ કિલ્લાને ૨૬ મે, ૧૯૦૯ના દિને રાષ્ટ્રીય રક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું છે.<ref>{{cite web|url=http://www.asimumbaicircle.com/Gazette%20Notification/pune/scan0006%20.pdf|title="ગેજેટ સૂચના" (અંગ્રેજી લખાણ)}}</ref>
૧૯ ફેબ્રુઆરી, ૧૬૩૦ના દિને આ કિલ્લા ખાતે [[શિવાજી]] મહારાજનો જન્મ થયો હતો.
Line ૪૦ ⟶ ૯:
== રસપ્રદ સ્થળો ==
[[ચિત્ર:Shiv_Mandir.JPG|right|શિવ મંદિર]]
* શિવાઈ માતા મંદિર: સાત દરવાજાઓ ધરાવતા આ ગઢના માર્ગમાં, આવતા પાંચમા એટલે કે સિપાઈ દરવાજો, પાર કર્યા બાદ મુખ્ય રાહ છોડી, જમણી બાજુ આગળ જતાં શિવાઈ દેવીનું મંદિર આવેલ છે. આ મંદિરની પાછળના ભાગમાં ૬ થી ૭ ગુફાઓ છે. આ ગુફાઓ રહેવા માટે અનુકૂળ નથી. ▼
* '''શિવાઈ માતા મંદિર'''
* અંબરખાના▼
▲
* પાણીની ટાંકી: આ કિલ્લાના વિસ્તારમાં [[ગંગા નદી|ગંગા]], યમુના અને અન્ય નામની પાણી માટે ઘણી ટાંકીઓ છે. ▼
▲* અંબરખાના<br>
* શિવકુંજ▼
* શિવ જન્મસ્થાન ઈમારત▼
* કડેલોટ કડા▼
* '''પાણીની ટાંકી'''<br>
▲
▲* શિવકુંજ<br>
▲* શિવ જન્મસ્થાન ઈમારત<br>
▲* કડેલોટ કડા<br>
== કેવી રીતે જશો ? ==
* મુંબઈ થી માલસેજ માર્ગ દ્વારા:
જુન્નર આવતા માલસેજ ઘાટ પાર કર્યા બાદ ૮ થી ૯ કિલોમીટર પર 'શિવનેરી ૧૯ કિ.મી.' નિર્દેશ આપતું બોર્ડ રસ્તાની એકતરફ દેખાય છે. આ માર્ગ ગણેશખીંડી થઈ શિવનેરી કિલ્લા સુધી જાય છે. આ રીતે ગઢ પર પહોંચવા માટે મુંબઇથી એક દિવસ લાગે છે
== સંદર્ભો ==
<div class="reflist" style=" list-style-type: decimal;">
<references /></div>
|