ભાવનગર જૂના બંદર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎રૂવાપરી દિવાદાંડી: નવા -> જૂના
નાનું વ્યાકરણના સુધારા
લીટી ૪૨:
| website =
}}
'''ભાવનગર જૂના બંદર''' એ ભારતના પશ્ચિમભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યનાંરાજ્યના ભાવનગર જિલ્લાનાં મુખ્ય મથકમુખ્યમથક [[ભાવનગર]] શહેરથી ૩ કીલોમીટર દુરદૂર આવેલઆવેલા બંદરનું નામ છે. નદીઓના કાંપને કારણે સતત પુરાણ થતું રહેતું હોવાથી આ બંદર કાળક્રમે બંધ કરીને બધી આયાત નિકાસ માટે ભાવનગર નવા બંદરનો વિકાસ કરવામાં આવ્યો હતો. એપ્રીલ ૨૦૧૫માં ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારાબોર્ડે આ બંદરની જગ્યામાં આવેલા ''સુકા ધક્કા''નો ઉપયોગ કરીને વહાણ બાંધવામાટેનો જહાજવાડો બાંધી શકાય એમ છે કે નહી તે વિષેઅંગે વિષયના નિષ્ણાતોવિષયનિષ્ણાતો પાસેથી અભિપ્રાય મગાવ્યામંગાવ્યા છે<ref> {{cite web |url= http://gmbports.org/assets/downloads/final_bid_docu_10042015.pdf|title= Selection of Consultant to prepare Detailed Project Report for the Marine Shipbuilding Park, Old Port Bhavnagar, Gujarat (અંગ્રેજી)|author=ગુજરાત મેરીટાઇમ બોર્ડ |date= |work= |publisher= ગુજરાત મેરીટાઇમ બોર્ડ |accessdate=૯- ઓક્ટોબર- ૨૦૧૬ |archiveurl = https://web.archive.org/web/20161009145517/http://gmbports.org/assets/downloads/final_bid_docu_10042015.pdf|archivedate = ૯- ઓક્ટોબર- ૨૦૧૬}}</ref>.
 
==અન્ય ખાસીયતો==
 
===દીવાદાંડીઓ===
===દિવાદાંડીઓ===
====બંદર પરની મુખ્ય દિવાદાંડીદીવાદાંડી====
ઇ.સ. ૧૮૬૦માં આ દિવાદાંડીની સ્થાપના કરવામાં આવી હતી<ref name="ગમબ૧"> {{cite web |url= http://www.unc.edu/~rowlett/lighthouse/indnw.htm |title=ભાવનગર જિલ્લાની દિવાદાંડીઓદીવાદાંડીઓ (અંગ્રેજી)|author= |date= ૯-ઓક્ટોબર-૨૦૧૬ |work= |publisher= |accessdate= ૯ ઓક્ટોબર ૨૦૧૬|archiveurl = https://web.archive.org/web/20161009152105/http://www.unc.edu/~rowlett/lighthouse/indnw.htm|archivedate = ૯- ઓક્ટોબર- ૨૦૧૬}}</ref>. [[જાન્યુઆરી ૨૬|૨૬ જાન્યુઆરી]] ૨૦૦૧ના દિવસે ગુજરાતમાં આવેલા ભુકંપ દ્વારાધરતીકંપમાંદિવાદાંડીનુંદીવાદાંડીનું માળભુમાળખું ક્ષતિગ્રસ્ત થઇથઈ જવાથી આ દિવાદાંડી બંધ કરી દેવામાં આવી હતી. આ દિવાદાંડીદીવાદાંડી ૧૨ મિટર ઉંચો મિનારો હતી<ref name="ગમબ૧"></ref>. ૧૯૫૯માં આ દિવાદાંડીનું નવી લાલટેન વડે છેલ્લુછેલ્લું આધુનિકરણઆધુનિકીકરણ કરવામાં આવ્યું હતુહતું<ref name="ગમબ૧">< /ref>. ૨૦૦૧ પછી મોટાભાગની આયાત-નિકાસની પ્રવૃત્તિઓ નવા બંદર પર તબદીલ થઇથઈ ગઇગઈ હોવાથી આ દિવાદાંડીનાદીવાદાંડીનું સમારકામ કરવા માટેનું કોઇકોઈ કારણ રહ્યુરહ્યું નહી<ref name="ગમબ૧">< /ref> આથી હાલમાં જગ્યા ખુલ્લી છે પણ મિનારો બંધ હાલતમાં છે.
 
====જ્હોનસન પોઇન્ટ દિવાદાંડી<ref name="ગમબ૧"></ref>દીવાદાંડી====
ભાવનગરની ખાડીના પ્રવેશદ્વારેજપ્રવેશદ્વારે જ વાયવ્ય (ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) કિનારે આ દિવાદાંડીદીવાદાંડી ૧૯૩૬માં બાંધવામાં આવી હતી<ref name="ગમબ૧" /> જે ૨૬- જાન્યુઆરી- ૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ભુકંપધરતીકંપ સુધી કાર્યરત હતી. સફેદ રંગથી રંગેલા કોંક્રીટના ૧૨ મિટર ઉચા મિનારાની કોઇ છબી ઉપલબ્ધ નથી. આ સ્થળે ખુબખૂબ જ કાદવ-કિચડકીચડ ધરાવતી જગ્યા હોવાથી જવું ખુબઘણું મુશ્કેલઅઘરૂં છે.
 
====રૂવાપરી દિવાદાંડી<ref name="ગમબ૧"></ref>દીવાદાંડી====
૧૯૨૨માં બાંધવામાં આવેલી આ દિવાદાંડી બાંધકામની દૃષ્ટીએ તદ્દન અલગ તરી આવે છે<ref name="ગમબ૧" />. બર્મીઝબર્માના ટીકસાગ પ્રકારના લાકડાના પાયાઓ ઉપર પતરાનું છાપરૂ ધરાવતી ચોરસ આકારની આ દિવાદાંડીદીવાદાંડી છે. ૧૯૪૪ પછી એના દિવાનેદીવાને એક લોખંડના થાંભલા પર લટકાવીને વધારે ઉંચો લઇલઈ જવામાં આવ્યો છે. ૧૯૨૦માં આવેલા વાવાઝોડામાં આ દિવાદાંડીદીવાદાંડી ક્ષતિગ્રસ્ત થઇથઈ હતી. શહેરથી ૧૧ કિલોમીટર અને જૂના બંદરથી દક્ષીણ દિશામાં '''નિર્જન ખાર વિસ્તાર''' માં આવેલી આ દિવાદાંડીદીવાદાંડી સુધી ચાલીને જવું શક્ય છે પણ મિનારો બંધ હાલતમાં છે.
 
====તરતી દિવાદાંડી====
લીટી ૬૪:
* [https://www.flickr.com/photos/26766574@N08/6879304273 ભાવનગર જૂના બંદર પરની દિવાદાંડીની છબી]
* [https://web.archive.org/web/20160702222742/http://www.columbia.edu/itc/mealac/pritchett/00routesdata/1800_1899/princes/bhavnagar/lighthouse.jpg રૂવાપરીની દિવાદાંડીની છબી]
 
{{ભાવનગર શહેર}}
 
{{સ્ટબ}}