અબ્દુલગની દહીંવાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Gazal world (ચર્ચા | યોગદાન) હસ્તાક્ષર ઉમેર્યા ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
KartikMistry (ચર્ચા | યોગદાન) સુધારો, વિસ્તૃત. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૧:
{{Orphan|date=ડિસેમ્બર ૨૦૧૨}}
{{Infobox writer
|name=અબ્દુલગની દહીંવાલા
|image=
દુકાન. સુરતમાં ‘સ્વરસંગમ’ નામના સંગીતમંડળની સ્થાપના. ૧૯૪૨માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય. ૧૯૮૧માં ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અન્વયે ભારતીય પ્રતિનિધિ તરીકે પાકિસ્તાનનો પ્રવાસ. સુરતથી પ્રકાશિત થતા ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં કાવ્યકટાક્ષિકાલેખન. ▼
|image_size=
|caption=
|native_name=અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા
|native_name_lang=guj
|pseudonym=ગની દહીંવાલા
|birth_name=અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા
|birth_date=૧૭ ઓગસ્ટ ૧૯૦૮
|birth_place=[[સુરત]], [[ગુજરાત]]
|death_date=૫ માર્ચ ૧૯૮૭
|death_place=
|resting_place=
|occupation=કવિ, નાટ્યલેખક
|language=[[ગુજરાતી ભાષા|ગુજરાતી]]
|nationality=ભારતીય
|education=ધોરણ ૩
|period=
|genres=[[ગઝલ]], ગીત, મુક્તક
|subjects=
|movement=
|notableworks=* ''ગતન ઝરણા'' (૧૯૫૩) * ''ગનીમત'' (૧૯૭૧)
|spouse=
|children=
|relatives=
|awards=
|signature=Gani Dahiwala autograph.svg
|signature_alt=હસ્તાક્ષર
|years_active=૧૯૪૨ - ૧૯૮૭
|website=
}}
▲'''દહીંવાલા અબ્દુલગની અબ્દુલકરીમ''', ''ગની દહીંવાલા'' (૧૭ ઓગસ્ટ ૧૯૦૮ - ૫ માર્ચ ૧૯૮૭) : કવિ. જન્મ વતન સુરતમાં. અભ્યાસ પ્રાથમિક ત્રણ ધોરણ સુધી. ૧૯૨૮માં અમદાવાદમાં અને પછી ૧૯૩૦ થી સુરત જઈ દરજીની દુકાન. સુરતમાં ‘સ્વરસંગમ’ નામના સંગીતમંડળની સ્થાપના. ૧૯૪૨માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય. ૧૯૮૧માં ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અન્વયે ભારતીય પ્રતિનિધિ તરીકે પાકિસ્તાનનો પ્રવાસ. સુરતથી પ્રકાશિત થતા ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં કાવ્યકટાક્ષિકાલેખન.
== સર્જન ==
‘ગાતાં ઝરણાં’ (૧૯૫૩), ‘મહેક’ (૧૯૬૧), ‘મધુરપ’ (૧૯૭૧), ‘ગનીમત’ (૧૯૭૧), અને ‘નિરાંત’ (૧૯૮૧) એ એમના ગીત, ગઝલ અને મુક્તકના સંગ્રહો છે. ‘ભીખારણનું ગીત’ કે ‘ચાલ મજાની આંબાવાડી’ જેવી કેટલીક નોંધપાત્ર ગીતરચનાઓ આ સંગ્રહોમાં છે; પરંતુ કવિની વિશેષ સિદ્ધિ તો ગઝલમાં છે. નવા ગઝલકારોની પ્રયોગશીલતાને અનુસરવાનું વલણ આ ગઝલોમાં દેખાય છે. પ્રણય-મસ્તી કરતાં દુનિયાના અનુભવોમાંથી જન્મતું દર્દ, તેમ જ આધ્યાત્મિકતા કરતાં પૃથ્વી પ્રત્યેનો પ્રેમ એમની ગઝલોમાં વિશેષ છે. રદીફ-કાફિયા પરનું પ્રભુત્વ અને છંદની સફાઈ એ આ ગઝલોની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ છે.
‘જશને શહાદત’ (૧૯૫૭)એ ૧૮૫૭ના બળવા વિશે એમણે હિંદીમાં લખેલી નૃત્યનાટિકા છે. ‘પહેલો માળ’ ૧૯૫૯-૬૦માં ભજવાયેલું, પરંતુ અગ્રંથસ્થ રહેલું એમનું ત્રિઅંકી નાટક છે.
'''ગાતાં ઝરણાં (૧૯૫૩) :''' ગની દહીંવાલાનો ગઝલસંગ્રહ. પ્રણયના વિવિધ ભાવોની સાથે જીવન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા નિરૂપતી આ ગઝલો સરળતા, વેધકતા, પ્રવાહિતા, પ્રાસજન્ય ચમત્કૃતિ અને કથનગત નાટ્યાત્મકતાને કારણે ચોટદાર બની છે. એમાં ફારસી-ઉર્દૂ શબ્દોની સાથે સંસ્કૃત તત્સમ અને તદભવ શબ્દો સાહજિકતાથી પ્રયોજાયેલા છે. આ સંગ્રહમાં ગઝલ ઉપરાંત મુક્તકો, ગીતો અને અન્ય કાવ્યરચનાઓ પણ છે. માનવહૃદયની ઝંખના અને ભીષણ વાસ્તવિકતાને સમાનરૂપે નિરૂપતું ‘ભિખારણનું ગીત’ એ જાણીતી રચના છે.
== બાહ્ય કડીઓ ==
* [http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Gani-Dahiwala.html
{{સાહિત્ય-સ્ટબ}}
[[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]]
|