અબ્દુલગની દહીંવાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સુધારો, વિસ્તૃત.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
સંદર્ભ, સુધારાઓ.
લીટી ૨૨:
|subjects=
|movement=
|notableworks=* ''ગતનગાતાં ઝરણાઝરણાં'' (૧૯૫૩) * ''ગનીમત'' (૧૯૭૧)
|spouse=
|children=
લીટી ૩૨:
|website=
}}
'''દહીંવાલા અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા''', ''ગની દહીંવાલા'' (૧૭ ઓગસ્ટ ૧૯૦૮ - ૫ માર્ચ ૧૯૮૭) :ગુજરાતી કવિ હતા. તેમનો જન્મ અને વતન સુરતમાં[[સુરત]] હતું. અભ્યાસ પ્રાથમિક ત્રણ ધોરણ સુધી. ૧૯૨૮માં અમદાવાદમાં[[અમદાવાદ]]<nowiki/>માં અને પછી ૧૯૩૦ થી સુરત જઈ દરજીની દુકાન. સુરતમાં ‘સ્વરસંગમ’સ્વરસંગમ નામના સંગીતમંડળની સ્થાપના. ૧૯૪૨માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય. ૧૯૮૧માં ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અન્વયે ભારતીય પ્રતિનિધિ તરીકે પાકિસ્તાનનો પ્રવાસ.<ref name="GSP">{{cite web|url=http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Gani-Dahiwala.html|title=સવિશેષ પરિચય: ગની દહીંવાલા|last=|first=|date=|website=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]]|publisher=|language=|accessdate=૯ સપ્ટેમ્બર ૨૦૧૫}}</ref><ref name="Datta1987">{{cite book|url=https://books.google.com/books?id=ObFCT5_taSgC&pg=PA832|title=Encyclopaedia of Indian Literature: A-Devo|first=|publisher=Sahitya Akademi|year=૧૯૮૭|isbn=978-81-260-1803-1|location=|page=૮૩૨|pages=|author=Amaresh Datta}}</ref> સુરતથી પ્રકાશિત થતા ‘ગુજરાતગુજરાત મિત્ર’મિત્ર દૈનિકમાં કાવ્યકટાક્ષિકાલેખન.
 
== સર્જન ==
‘ગાતાં''ગાતાં ઝરણાં’ઝરણાં'' (૧૯૫૩), ‘મહેક’''મહેક'' (૧૯૬૧), ‘મધુરપ’''મધુરપ'' (૧૯૭૧), ‘ગનીમત’''ગનીમત'' (૧૯૭૧), અને ‘નિરાંત’''નિરાંત'' (૧૯૮૧) એ એમના ગીત, ગઝલ અને મુક્તકના સંગ્રહો છે. ‘ભીખારણનુંભીખારણનું ગીત’ગીત કે ‘ચાલચાલ મજાની આંબાવાડી’આંબાવાડી જેવી કેટલીક નોંધપાત્ર ગીતરચનાઓ આ સંગ્રહોમાં છે; પરંતુ કવિની વિશેષ સિદ્ધિ તો ગઝલમાં છે. નવા ગઝલકારોની પ્રયોગશીલતાને અનુસરવાનું વલણ આ ગઝલોમાં દેખાય છે. પ્રણય-મસ્તી કરતાં દુનિયાના અનુભવોમાંથી જન્મતું દર્દ, તેમ જ આધ્યાત્મિકતા કરતાં પૃથ્વી પ્રત્યેનો પ્રેમ એમની ગઝલોમાં વિશેષ છે. રદીફ-કાફિયા પરનું પ્રભુત્વ અને છંદની સફાઈ એ આ ગઝલોની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ છે.
 
‘જશને''જશને શહાદત’શહાદત'' (૧૯૫૭)એ ૧૮૫૭ના બળવા વિશે એમણે હિંદીમાં લખેલી નૃત્યનાટિકા છે. ‘પહેલો''પહેલો માળ’માળ'' ૧૯૫૯-૬૦માં ભજવાયેલું, પરંતુ અગ્રંથસ્થ રહેલું એમનું ત્રિઅંકી નાટક છે.
 
'''ગાતાં ઝરણાં (૧૯૫૩) :''''' '''ગની દહીંવાલાનો ગઝલસંગ્રહ છે. પ્રણયના વિવિધ ભાવોની સાથે જીવન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા નિરૂપતી આ ગઝલો સરળતા, વેધકતા, પ્રવાહિતા, પ્રાસજન્ય ચમત્કૃતિ અને કથનગત નાટ્યાત્મકતાને કારણે ચોટદાર બની છે. એમાં ફારસી-ઉર્દૂ શબ્દોની સાથે સંસ્કૃત તત્સમ અને તદભવ શબ્દો સાહજિકતાથી પ્રયોજાયેલા છે. આ સંગ્રહમાં ગઝલ ઉપરાંત મુક્તકો, ગીતો અને અન્ય કાવ્યરચનાઓ પણ છે. માનવહૃદયની ઝંખના અને ભીષણ વાસ્તવિકતાને સમાનરૂપે નિરૂપતું ‘ભિખારણનુંભિખારણનું ગીત’ગીત એ જાણીતી રચના છે.
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
== બાહ્ય કડીઓ ==