પ્રિયકાંત મણિયાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
::'''આ નભ ઝૂક્યું તે કાનજી , ને પોયણી તે રાધા રે !''' ના રચનાકાર<br />
'''પ્રિયકાંત મણિયાર''' [[ગુજરાતી ભાષા]]ના જાણીતા [[સાહિત્યકાર]] હતા. એમણે [[કવિ]] તરીકે ગુજરાતી ભાષાને અમૂલ્ય યોગદાન આપ્યું છે.
 
Line ૫ ⟶ ૬:
*નામઃ પ્રિયકાંત પ્રેમચંદ મણિયાર
 
*જન્મઃ [[જાન્યુઆરી ૨૪|૨૪ જાન્યુઆરી]], [[૧૯૨૭]]
 
*અવસાનઃ [[જૂન ૨૫|૨૫ જૂન]], [[૧૯૮૫]]
 
*જન્મસ્થળઃ [[વિરમગામ]], [[અમદાવાદ જિલ્લો|જિ. અમદાવાદ]]
 
*અભ્યાસઃ ૯ ધોરણ સુધી
 
*વારસાગત વ્યવસાય – હાથીદાંતની ચૂડીઓ-બંગડીઓ બનાવવાનો
 
*પ્રથમ પ્રગટ કાવ્ય - ૧૯૪૭ માં ''એકરાર'', [[અમદાવાદ]]ની ન્યૂ હાઈસ્કૂલમાં ભણતા ત્યારે ગદ્યકાવ્ય રૂપે લખીને ‘કુમાર’માં મોકલ્યું. જેનાથી ગુજરાતને તેમનો પરિચય થયો.
 
*કાવ્યગ્રંથો: પ્રતિક, અશબ્દ રાત્રી, સ્પર્શ, સમીપ, પ્રબલગતિ,વ્યોમલિપિ, લીલેરો ઢાળ.
 
*સન્માન: ૧૯૮૨ – સાહિત્ય અકાદમી – દિલ્હીનો પુરસ્કાર
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:સાહિત્ય]]
[[શ્રેણી:સાહિત્યકાર]]
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]