કરસનદાસ માણેક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લેખ સુધાર્યો. હજુ વધુ સંદર્ભ વગેરેની જરૂર.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
'''કરસનદાસ નરસિંહ માણેક'''-'''વૈશમ્પાયન''', (ઉપનામ: વૈશંપાયન) (૨૮-૧૧- નવેમ્બર ૧૯૦૧ - ૧૮-૧- જાન્યુઆરી ૧૯૭૮): ગુજરાતી ભાષાના કવિ, વાર્તાકાર, નિબંધકાર. હતા.
 
== જીવન ==
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ( બાલાચડી સૈનિકશાળા પાસેના) ગામના ના વતની. જન્મ કરાંચીમાં. વડોદરામાં અવસાન. વસવાટ મુંબઈમાં
તેમનો જન્મ [[કરાચી]]માં થયો હતો. તેઓ [[જામનગર જિલ્લો|જામનગર જિલ્લા]]ના [[જોડિયા તાલુકો|જોડિયા તાલુકા]]ના [[હડીયાણા (તા. જોડિયા)|હડિયાણા]] ગામના વતની હતા.
 
== જીવન ==
૧૯૨૩માં કરાંચીનીકરાચીની ડી.જે. કૉલેજમાં દાખલ થઈ ૧૯૨૭માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. થયા. ૧૯૩૯ સુધી હાઈસ્કૂલોમાં આચાર્ય તરીકે કામ કર્યું અને એ દરમિયાન એક વર્ષ ‘ડેઈલી''ડેઈલી મિરર’મિરર'' નામનું અંગ્રેજી છાપું ચલાવ્યું તેમ જ ૧૯૩૦ અને ૧૯૩૨માં આઝાદીની ચળવળમાં જોડાઇ જેલવાસ પણ ભોગવ્યો. ૧૯૩૯થી ‘જન્મભૂમિ’ના''જન્મભૂમિ''ના તંત્રીવિભાગમાં. મુંબઈમાં ૧૯૪૮થી જન્મભૂમિ ટ્રસ્ટના ‘નૂતન''નૂતન ગુજરાત’નાગુજરાત''ના તંત્રી. ૧૯૫૧થી ‘સારથિ’''સારથિ'' સાપ્તાહિક અને પછી ‘નચિકેતા’''નચિકેતા'' માસિક શરૂ કર્યું.
 
તેમનું અવસાન ૧૮ જાન્યુઆરી ૧૯૭૮ના રોજ [[વડોદરા]]માં થયું હતું.
મુખ્યત્વે કવિ પણ વાર્તા, નિબંધ, ચરિત્ર વગેરે સાહિત્ય સવરૂપોમાં પણ એમણે સર્જન કર્યું છે. સોનેટ, અંજનીગીત, ગેયકાવ્ય, મરાઠી સાજી, ખંડકાવ્ય જેવા કાવ્યપ્રકારોને વાહન બનાવીને તેમણે તદઅનુસારી ભાવ, વાણી અને છંદના પ્રયોજનમાં સફળતા મેળવી છે. ‘વૈશંપાયનની વાણી’ના કાવ્યો ધારદાર વ્યંગપૂર્ણ અભિવ્યક્તિને કારણે ‘જન્મભૂમિ’માં પ્રગટ થતાં હતાં ત્યારથી જ લોકપ્રિય બની ગયાં હતાં. 'કરસનદાસ માણેક એ અનેક કથાઓ, આઝાદીની યજ્ઞજ્વાળાના વર્ણનો, લઘુનવલો અને ચિંતનાત્મક નિબંધો વગેરે ગુજરાતી સાહિત્યને આપ્યા. તેઓ "વૈશમ્પાયન"ના ઉપનામે પણ ઓળખાતા.
 
== સર્જન ==
હડિયાણા તેમનુ રુણી રહેશે.......
તેઓ મુખ્યત્વે કવિ હતા પણ વાર્તા, નિબંધ, ચરિત્ર વગેરે સાહિત્ય સવરૂપોમાં પણ એમણે સર્જન કર્યું છે. સોનેટ, અંજનીગીત, ગેયકાવ્ય, મરાઠી સાજી, ખંડકાવ્ય જેવા કાવ્યપ્રકારોને વાહન બનાવીને તેમણે તદઅનુસારી ભાવ, વાણી અને છંદના પ્રયોજનમાં સફળતા મેળવી છે. ‘વૈશંપાયનની''વૈશંપાયનની વાણી’નાવાણી''ના કાવ્યો ધારદાર વ્યંગપૂર્ણ અભિવ્યક્તિને કારણે ‘જન્મભૂમિ’માં''જન્મભૂમિ''માં પ્રગટ થતાં હતાં ત્યારથી જ લોકપ્રિય બની ગયાં હતાં. 'કરસનદાસ માણેક એમાણેકે અનેક કથાઓ, આઝાદીની યજ્ઞજ્વાળાના વર્ણનો, લઘુનવલો અને ચિંતનાત્મક નિબંધો વગેરે ગુજરાતી સાહિત્યને આપ્યા. તેઓ "વૈશમ્પાયન"ના ઉપનામે પણ ઓળખાતાછે.
 
કાવ્ય – ''ખાખનાં પોયણાં'' ( ખંડકાવ્યો), ''આલબેલ'', ''મહોબતને માંડવે'', ''વૈશંપાયનની વાણી'', ''પ્રેમધનુષ્ય'', ''અહો રાયજી સૂણિયે'', ''કલ્યાણયાત્રી'', ''મધ્યાહ્ન'', ''રામ તારો દીવડો,'' તેમનું સર્જન શતાબ્દીનાંછે.
==મૂખ્ય રચનાઓ==
 
== બાહ્ય કડીઓ ==
કાવ્ય – ખાખનાં પોયણાં( ખંડકાવ્યો), આલબેલ, મહોબતને માંડવે, વૈશંપાયનની વાણી, પ્રેમધનુષ્ય, અહો રાયજી સૂણિયે, કલ્યાણયાત્રી, મધ્યાહ્ન, રામ તારો દીવડો, શતાબ્દીનાં
* [http://www.gujaratisahityaparishad.com/prakashan/photo-gallery/sahitya-sarjako/Karsandas-Manek.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય]
 
{{સાહિત્ય-સ્ટબ}}
 
[[Category:ગુજરાતી સાહિત્યકાર]]