કરસનદાસ માણેક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું આંતરિક કડીઓ ઉમેરી
→‎જીવન: pkbhai.Overblg.Com
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨:
 
== જીવન ==
તેમનો જન્મ [[કરાચી]]માં થયો હતો. તેઓ [[જામનગર જિલ્લો|જામનગર જિલ્લા]]ના [[જોડિયા તાલુકો|જોડિયા તાલુકા]]ના [[હડીયાણા (તા. જોડિયા)|હડિયાણા]] ( બાલાચડી સેનિકશાળા પાસે )ગામના વતની હતા. ૧૯૨૩માં કરાચીની ડી.જે. કોલેજમાં દાખલ થઈ ૧૯૨૭માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. થયા. ૧૯૩૯ સુધી હાઈસ્કૂલોમાં આચાર્ય તરીકે કામ કર્યું અને એ દરમિયાન એક વર્ષ ''ડેઈલી મિરર'' નામનું અંગ્રેજી છાપું ચલાવ્યું, તેમ જ ૧૯૩૦ અને ૧૯૩૨માં આઝાદીની ચળવળમાં જોડાઈ જેલવાસ પણ ભોગવ્યો. ૧૯૩૯થી ''જન્મભૂમિ''ના તંત્રી વિભાગમાં સેવાઓ આપી. મુંબઈમાં ૧૯૪૮થી જન્મભૂમિ ટ્રસ્ટના ''નૂતન ગુજરાત''ના તંત્રી પદે રહ્યા અને ૧૯૫૧થી ''સારથિ'' સાપ્તાહિક અને પછી ''નચિકેતા'' માસિક શરૂ કર્યું.
 
તેમનું અવસાન [[જાન્યુઆરી ૧૮|૧૮ જાન્યુઆરી]] ૧૯૭૮ના રોજ [[વડોદરા]]માં થયું હતું.