નકુલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઇન્ફોબોક્સ. સુધારાઓ.
સંસ્કૃતઃ
લીટી ૭:
}}
[[Image:Nakula.jpg|thumb|જાવાનિઝ છાયા કઠપુતળીના ખેલમાં નકુળનું પાત્ર]]
પરમ સુંદર '''નકુલ''' (સંસ્કૃતઃ नकुलः) કે '''નકુળ''' [[પાંડુ]] તથા [[માદ્રી]]નો પુત્ર હતો. નકુલ અને [[સહદેવ]] અશ્વિનીકુમારના અવતાર માનવામાં આવે છે. તેઓ બન્ને ગૌ તથા અશ્વપાલનમાં નિષ્ણાંત હતા. નકુલ હંમેશા પોતાના મોટા ભાઈ [[ભીમ]]નાં તોફાનો પર નજર રાખતો.
 
વનવાસ દરમિયાન જ્યારે [[યક્ષ|યક્ષે]] [[યુધિષ્ઠિર]] પાસે કોઇ પણ એક ભાઈનું જીવનદાન માંગવા કહ્યું, ત્યારે યુધિષ્ઠિરે નકુળને માંગ્યો કારણકે તે ધર્મનો અવતાર હતા અને તેઓ માતા [[કુંતી]] કે માતા [[માદ્રી]] વચે ભેદ નહોતા ગણતા.
"https://gu.wikipedia.org/wiki/નકુલ" થી મેળવેલ