ગુરુ હરકિશન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નવું પાનું : {{translate}} thumb|left|<center>Guru Har Krishan</center> '''ગુરુ હરકિશન''' (પંજાબી ભાષા:ਗ... |
trans.... |
||
લીટી ૫:
ગુરુ હરકિશનનો જન્મ [[રૂપનગર]],[[પંજાબ]],[[ભારત]]માં, [[ગુરુ હર રાઇ]] અને કિશનકૌર (માતા સુલખની)ને ત્યાં થયેલો. હર રાઇએ પોતાના અવસાન પહેલાં હરકિશનને પછીના ગુરુપદે સ્થાપેલા. હર રાઇએ પોતાના જયેષ્ઠ પુત્ર 'રામ રાઇ'ને બદલે નાના હરકિશનને પોતાના વારસદાર બનાવી ગુરુપદે સ્થાપ્યા, કારણકે રામ રાઇ ત્યારે મુઘલ સામ્રાજ્ય શાથે મિલીભગત ધરાવતા હતા. હરકિશને જ્યારે ગુરુપદ સંભાળ્યું ત્યારે તેઓની ઉંમર ફક્ત પાંચ વર્ષનીજ હતી.
રામ રાઇએ [[દિલ્હી]]માં,મુઘલ સમ્રાટ [[ઔરંગઝેબ]] ([[:en:Aurangzeb|Aurangzeb]])ને ફરિયાદ કરી કે મુઘલ સમ્રાટ શાથે ઘરોબો રાખવાનાં કારણે પોતાનો વારસાહક્ક છીનવી લેવાયો છે. તેમણે એવો દાવો પણ કર્યો કે પોતાને બાપદાદાની મિલ્કતમાં ભાગ પણ આપવામાં આવ્યો નથી.
રામ રાઇ જાણતા હતા કે હર રાઇએ પોતાના અવસાન પહેલાં,જાહેરમાં હરકિશનને સુચના આપેલી કે [[ઔરંગઝેબ]]ને કદી મળવું નહીં. રામ રાઇને આશા હતી કે જો હરકિશન સમ્રાટને મળશે તો તે પિતાની આજ્ઞાનો ભંગ ગણાશે,અને શિખ સમાજ પોતાના ગુરુની આ વર્તણુકથી નારાજ થઇ જશે. બીજી બાજુ જો [[ઔરંગઝેબ]] હરકિશનને [[દિલ્હી]] બોલાવે અને તેઓ ત્યાં જવાની આનાકાની કરે તો, ઔરંગઝેબ સૈન્ય મોકલી અને તેમને પકડી મંગાવશે. ઔરંગઝેબ રામ રાઇની તરફેણમાં હતો, તેમણે હરકિશનને દિલ્હી આવવાનું કહેણ મોકલ્યું. The Sikhs were very apprehensive about young Har Krishan travelling to Delhi and appearing at court. To calm these worries, Aurangzeb sent Raja Jai Singh to escort the Guru to Delhi. Raja Jai Singh was a high court official and also a Sikh known for his devotion to the Gurus.
Raja Jai Singh assured Har Krishan that he would not have to meet the emperor personally while in Delhi. He also said there were many devout Sikhs in Delhi who were anxious to see and hear their Guru. Har Krishan convinced the Sikhs at Kiratpur Sahib that he should go to Delhi. Har Krishan, his mother, and a group of devotees set out for the long journey to Delhi. On the journey, Har Krishan was met by large crowds of devotees.
|