ભાવનગર રજવાડું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું માહિતી સરખી કરી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૩૧:
|footnotes = {{EB1911}}
}}
'''ભાવનગર રજવાડું''' કે '''ભાવનગર રાજ્ય''' એ ગુજરાતનાં ''કાઠીયાવાડ ભૂશીર'' વિસ્તારમાં આવેલા એક રજવાડાનું નામ હતું.

== ઈતિહાસ ==
સુર્યવંશી ગોહીલવંશના રાજાઓ આ રજવાડા પર શાસન કરતા આવ્યા છે. તેમનું મુળ વતન મારવાડ હતું. સુર્યવંશી ગોહીલ રાજપુતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો. એ કારણે મારવાડ છોડીને ગુજરાત બાજુ આવ્યા. ગુજરાતમાં એમણે સૌ પ્રથમ રાજધાની ઇ.સ. ૧૧૯૪માં સેજકપુર ને બનાવ્યું. ત્યાંથી તેઓ આગળ વધીને ઇ.સ. ૧૨૫૪માં રાણપુરમાં રાજધાની બદલી. ઇ.સ. ૧૩૦૯માં રાજધાની રાણપુરથી ખસેડી ઉમરાળામાં સ્થાપી. ઇ.સ. ૧૫૭૦માં સિહોરમાં રાજધાની સ્થાપી. ૧૭૨૨-૧૭૨૩માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડની સરદારી નીચે ગોહીલોની તે સમયની રાજધાની પર આક્રમણ કર્યુ. હારનો સામનો કરવો પડ્યો એટલે હારનું કારણ સિહોરનું ભૌગોલીક સ્થાન છે એમ માનીને ૧૭૨૩માં સિહોરથી ૩૦ કિલોમિટર દૂર વડવા ગામ પાસે દરીયાકિનારે સંવત ૧૭૭૯ની [[વૈશાખ સુદ ૩|વૈશાખ સુદ ૩-અખાત્રીજ]]ના રોજ મહારાજા ભાવસિંહજી ગોહીલે <ref name="Bhavnagar.com">{{cite web|title=History of Bhavnagar city|url=http://www.bhavnagar.com/history.asp|accessdate=૧૫ ઓગસ્ટ ૨૦૦૭|archiveurl= http://web.archive.org/web/20070817025546/http://bhavnagar.com/history.asp|archivedate= ૧૭ ઓગસ્ટ ૨૦૦૭|deadurl=no}}</ref>નવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું. ૧૮૦૭થી ભાવનગર બ્રિટીશ સંરક્ષણ હેઠળનું રાજ્ય બન્યું.
{{cite web
|title=History of Bhavnagar city
|url=http://www.bhavnagar.com/history.asp
|accessdate=૨૦૦૭ ઓગસ્ટ ૧૫
| archiveurl= http://web.archive.org/web/20070817025546/http://bhavnagar.com/history.asp| archivedate= ૧૭ August ૨૦૦૭ <!--DASHBot-->| deadurl= no}}
</ref>નવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું. ૧૮૦૭થી બ્રીટીશ સંરક્ષણ હેઠળનું રાજ્ય બન્યું.
 
દરિયાઇ વ્યાપારની સાનુકુળતા અને વ્યૂહાત્મક અગત્યતાને ધ્યાનમાં રાખીને આ સ્થળ પસંદ કરવામાં આવ્યુ હતું. ભાવનગર રાજ્યનો વિસ્તાર કરવામાં વખતસિંહજીનું યોગદાન મોટું છે. આપત્તિના સમયમાં ભાવનગરના રાજવીઓએ પ્રજાને હંમેશા ઉદાર હાથે મદદ કરી છે. ભાવનગરના રાજવીઓ તથા તેમના દિવાનો જેવાકે [[ગૌરીશંકર ઉદયશંકર ઓઝા|ગગા ઓઝા]], [[શામળદાસ]] અને [[પ્રભાશંકર પટ્ટણી]] ખૂબ જ પ્રજાવત્સલ હતા.
 
==== રાજવીઓ= ===
==સત્તાનો ઈતિહાસ==
====રાજવીઓ====
[[File:Thakur_of_Bhavnagar_in_the_1870s.jpg|thumb|253x253px|ભાવનગરના ઠાકોરસાહેબ, ૧૮૭૦નો દાયકો]]
{| Border="0" cellpadding="5" cellspacing="7" style="" min-width="50%" width="auto" max-width="75%"
Line ૭૭ ⟶ ૭૩:
^ સત્તા-વિહીન-પદવી
 
====જાણીતા કારભારીઓ= ===
* પરમાનંદદાસ મહેતા
* [[ગૌરીશંકર ઉદયશંકર ઓઝા‎‎|ગૌરીશંકર ઉદયશંકર ઓઝા‎‎]] (૧૮૪૬ - ૧૮૭૭)
Line ૮૫ ⟶ ૮૧:
* અનંતરાય પ્રભાશંકર પટ્ટણી (૧૯૩૭ – જાન્યુવારી ૧૯૪૮)
 
== ભૂગોળ ==
ભાવનગર રાજ્ય ૧૦ મહાલ અથવા પરગણાનું બનેલું હતું.<ref name="રેફ૧">[https://books.google.co.in/books?id=KFwoAAAAYAAJ&pg=PA11&dq=Bhavnagar&hl=en&sa=X&redir_esc=y#v=onepage&q&f=false ગુગલ-બુક્સ પર ભાવનગર રાજ્યની આંકડાકીય માહિતિ વિષેનું પુસ્તક]</ref>.
 
# દસક્રોહી
# સિહોર
Line ૯૮ ⟶ ૯૫:
# તળાજા
 
== વસતિની માહિતિ ==
૧૮૭૨ની ભાવનગર રાજ્યની વસતી આ પ્રમાણે હતી<ref name="રેફ૧"></ref>.
{| class="wikitable"
Line ૧૩૩ ⟶ ૧૩૦:
|}
 
== નાણું અને વેપાર ==
[[સપ્ટેમ્બર ૮|૮મી સપ્ટેમ્બર]] ૧૮૪૦ના દિવસે ભાવનગર રાજ્યના ઠાકોર વજેસિંગ અને બ્રીટીશ સત્તા વચ્ચે થયેલા કરાર મુજબ ભાવનગરનું ચલણી નાણું '''ઇમ્પિરીયલ રૂપીયો''' હતું<ref name="રેફ૧"></ref>. એ પહેલા ભાવનગરનાં ચલણ છાપખાનામાં ભાવનગર રાજ્ય પોતાના તાંબા અને ચાંદીના સિક્કા છાપતું હતું<ref name="રેફ૧"></ref>.