વનરાજ ચાવડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું "Expand" માટેનો ઢાંચો મુક્યો.
વિસ્તૃતિની શરૂઆત.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{Expand English|Vanaraja Chavda|date=૧૬/૦૭/૨૦૧૭}}
{{Infobox royalty
| succession = ચાવડાઅણહિલવાડનો રાજા
| image = Vanraj Chavda Gujarat Ruler.jpg
| dynasty = [[ચાવડા વંશ]]
| alt = વનરાજ
| reign = {{circa|૭૪૬|ઇ.સ. ૭૮૦}}
| caption = વનરાજ ચાવડાનું ચિત્ર
| image = Vanraj Chavda Gujarat Ruler.jpg
| succession = ચાવડા રાજા
| alt = વનરાજનું ચિત્ર
| successor = [[મૂળરાજ સોલંકી|મૂળરાજ]] ([[સોલંકી વંશ]])
| caption = [[સિદ્ધપુર]]માં રહેલી મૂર્તિ પરથી [[એલેકઝાન્ડર ફાર્બસ]]ની ''રાસ માળા'' (૧૮૫૬)માં વનરાજ ચાવડાનું ચિત્ર.
| successor = યોગરાજ
| father = જયશિખરી
| mother = રૂપસુંદરી
}}
'''વનરાજ ચાવડા''' [[ગુજરાત]]ના [[ચાવડા વંશ]]નો સૌથી વધુ પ્રખ્યાત રાજા હતો, જે વંશે [[ગુજરાત]]માંજેણે ઇસ ૭૪૬થી ૯૪૨૭૮૦ સુધીદરમિયાન રાજ્ય કર્યું હતું.<ref>{{cite book| title = History of mediaeval Hindu India, Volume 1 | author = Chintaman Vinayak Vaidya| publisher = Cosmo Publications| year = ૧૯૭૯ | page = ૩૫૫ |url = http://books.google.co.in/books?id=sXpDAAAAYAAJ&q=history+is+all+about+gurjara&dq=history+is+all+about+gurjara&lr=&cd=40}}</ref>
 
== જીવન ==
=== પ્રારંભિક જીવન ===
વનરાજ ચાવડા પોતે જૈન ન હોવા છતાં તેણે ઘણાં જૈન લેખકોને પોતાના દરબારમાં સ્થાન આપ્યું હતું.{{sfn|John E. Cort|1998|p=87}}
સાતમી સદીમાં, [[પંચાસર (તા. સમી)|પંચાસર]] ચાવડા વંશના જય શિખરીની રાજધાની હતું અને એવું કહેવાય છે કે તેના સુશાસનને કારણે લોકોનું જીવન એટલું સુંદર હતું કે કોઇને સ્વર્ગમાં પણ જવાની ઇચ્છા નહોતી. આવા વૈભવને કારણ જય શિખરી (૬૯૭)ની સામે રાજા કલ્યાણ કટક (કદાચ કનૌજના)નો ટકરાવ થયો. પ્રથમ આક્રમણને જય શિખરીના મંત્રીઓને કારણે જય શિખરીએ ખાળી કાઢ્યું પણ, બીજા આક્રમણમાં જય શિખરી માર્યો ગયો અને નગરનું પતન થયું.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | ૨૦૧૫ |page= ૩૪૫}} તેની પત્નિ [[રાધનપુર]]ના જંગલોમાં નાસી ગઇ અને તેણે પુત્ર વનરાજ ચાવડાને જન્મ આપ્યો.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | ૨૦૧૫ |page=૩૪૫}} જંગલમાં જન્મ થયો હોવાથી તે પુત્રનું નામ વનરાજ (વનનો રાજા) પાડવામાં આવ્યું.
 
=== અણહિલવાડ પર જીત ===
== ઇતિહાસ ==
તેની પત્નિ [[રાધનપુર]]ના જંગલોમાં નાસી ગઇ અને તેણે પુત્ર વનરાજ ચાવડાને જન્મ આપ્યો.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=345}} જંગલમાં જન્મ થયો હોવાથી તે પુત્રનું નામ વનરાજ (વનનો રાજા) પાડવામાં આવ્યું. તેને જૈન મુનિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું અને તેણે શૈક્ષણિક તેમજ લશ્કરી તાલીમ મેળવી. તેણે ભીલ આદિવાસીઓની સેના ઉભી કરી અને તેના મિત્ર અણહિલ{{સંદર્ભ}} ની મદદથી તેણે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું અને ઇસ ૭૪૬માં અણહિલવાડ પાટણની શહેરની સ્થાપના કરી.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=345૩૪૫}} અણહિલના સન્માનમાં તેણે શહેરનું નામ તેના પરથી આપ્યું અને તેને રાજ્યની રાજધાની બનાવી. તે સમયમાં અણહિલવાડ પાટણ ભારતનું સૌથી વધુ સમૃદ્ધ શહેર બન્યું. તેણે પોતાના એક સેનાપતિ ચાંપાના સન્માનમાં ચાંપાનેર શહેરની પણ સ્થાપના કરી હતી.{{સંદર્ભ}}
સાતમી સદીમાં, [[પંચાસર (તા. સમી)|પંચાસર]] ચાવડા વંશના જય શિખરીની રાજધાની હતું અને એવું કહેવાય છે કે તેના સુશાસનને કારણે લોકોનું જીવન એટલું સુંદર હતું કે કોઇને સ્વર્ગમાં પણ જવાની ઇચ્છા નહોતી. આવા વૈભવને કારણ જય શિખરી (૬૯૭)ની સામે રાજા કલ્યાણ કટક (કદાચ કનૌજના)નો ટકરાવ થયો. પ્રથમ આક્રમણને જય શિખરીના મંત્રીઓને કારણે જય શિખરીએ ખાળી કાઢ્યું પણ, બીજા આક્રમણમાં જય શિખરી માર્યો ગયો અને નગરનું પતન થયું.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | ૨૦૧૫ |page= ૩૪૫}}
 
તેણે પોતાના એક સેનાપતિ ચાંપાના સન્માનમાં [[ચાંપાનેર]] શહેરની પણ સ્થાપના કરી હતી.{{સંદર્ભ}}
તેની પત્નિ [[રાધનપુર]]ના જંગલોમાં નાસી ગઇ અને તેણે પુત્ર વનરાજ ચાવડાને જન્મ આપ્યો.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=345}} જંગલમાં જન્મ થયો હોવાથી તે પુત્રનું નામ વનરાજ (વનનો રાજા) પાડવામાં આવ્યું. તેને જૈન મુનિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું અને તેણે શૈક્ષણિક તેમજ લશ્કરી તાલીમ મેળવી. તેણે ભીલ આદિવાસીઓની સેના ઉભી કરી અને તેના મિત્ર અણહિલ{{સંદર્ભ}} ની મદદથી તેણે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું અને ઇસ ૭૪૬માં અણહિલવાડ પાટણની શહેરની સ્થાપના કરી.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=345}} અણહિલના સન્માનમાં તેણે શહેરનું નામ તેના પરથી આપ્યું અને તેને રાજ્યની રાજધાની બનાવી. તે સમયમાં અણહિલવાડ પાટણ ભારતનું સૌથી વધુ સમૃદ્ધ શહેર બન્યું. તેણે પોતાના એક સેનાપતિ ચાંપાના સન્માનમાં ચાંપાનેર શહેરની પણ સ્થાપના કરી હતી.{{સંદર્ભ}}
 
=== ધર્મ ===
વનરાજ ચાવડા પોતે જૈન ન હોવા છતાં તેણે ઘણાં જૈન લેખકોને પોતાના દરબારમાં સ્થાન આપ્યું હતું.{{sfn|John E. Cort|1998|p=87}}
 
વનરાજ ચાવડા પછી તેનો પુત્ર યોગરાજ ચાવડા ગાદીએ આવ્યો હતો.
Line ૨૪ ⟶ ૩૨:
== સંદર્ભ ==
* {{citation |editor=John E. Cort |title=Open Boundaries: Jain Communities and Cultures in Indian History |url=https://books.google.co.in/books?id=yoHfm7BgqTgC |publisher=State University of New York Press |date= ૧૯૯૮ |isbn=0-7914-3785-X }}
* {{cite book|title=Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha|url=http://books.google.com/books?id=dLUBAAAAYAAJ|year=૧૮૮૦| ref={{sfnref |''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur and Mahi Kantha''| 2015૨૦૧૫}}|publisher=Government Central Press| pages=345૩૪૫}}
 
== બાહ્ય કડીઓ ==
* [http://www.mapsofindia.com/maps/gujarat/districts/patan.htm પાટણનો નકશો (ઇતિહાસ સાથે)] mapsofindia.com પર
 
[[File:PD-icon.svg|10px]] આ લખાણ {{cite book|title=Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha|url=http://books.google.com/books?id=dLUBAAAAYAAJ|year=૧૮૮૦|publisher=Government Central Press| pages=૩૪૫}} પર પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે.