ચાવડા વંશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ.
નાનું સિક્કાઓ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૩૪:
 
== ઇતિહાસ ==
[[File:Gujuras of Sindh Circa AD 570-712.jpg|thumb|ચાવડા વંશનો સિક્કો, આશરે ઇ.સ. ૫૭૦-૭૧૨<ref>CNG Coins [https://www.cngcoins.com/Coin.aspx?CoinID=277200]</ref>]]
[[File:Chavadas of Gujarat Uncertain ruler Circa AD 760-850.jpg|thumb|ચાવડા વંશનો સિક્કો, અજાણ્યો શાસક. ઇ.સ. ૭૬૦-૮૫૦.]]
સાતમી સદીમાં, [[પંચાસર (તા. સમી)|પંચાસર]] ચાવડા વંશના જય શિખરીની રાજધાની હતું અને એવું કહેવાય છે કે તેના સુશાસનને કારણે લોકોનું જીવન એટલું સુંદર હતું કે કોઇને સ્વર્ગમાં પણ જવાની ઇચ્છા નહોતી. આવા વૈભવને કારણ જય શિખરી (૬૯૭)ની સામે રાજા કલ્યાણ કટક (કદાચ કનૌજના)નો ટકરાવ થયો. પ્રથમ આક્રમણને જય શિખરીના મંત્રીઓને કારણે જય શિખરીએ ખાળી કાઢ્યું પણ બીજા આક્રમણમાં જય શિખરી માર્યો ગયો અને નગરનું પતન થયું. જય શિખરીની પત્નિ બચી ગઇ અને તેનો પુત્ર વનરાજ ચાવડા અણહિલવાડ પાટણનો સ્થાપક (ઇસ ૭૪૬) બન્યો.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=૩૪૫}} તેણે ૬૦ વર્ષ શાસન કર્યું.