પરાવાસ્તવવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પરાવાસ્તવવાદ (અંગ્રેજી: Surrealism) ૧૯૨૪માં ફ્રા...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
 
નાનું
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
'''પરાવાસ્તવવાદ''' અથવા '''અતિવાસ્તવવાદ''' (અંગ્રેજી: Surrealism) ૧૯૨૪માં ફ્રાંસમાં જન્મેલો સાહિત્યિક વાદ છે, કે જેની સ્થાપના [[આન્દ્રે બ્રેતોં]], [[લૂઈ આરાગોં]] વગેરેએ 'દાદા' (દાદાવાદ) જૂથથી છૂટા પડીને કરી. સમાજ અને સંસ્કૃતિનાં સ્થાપિત મૂલ્યો સામેનો વિદ્રોહ એના પાયામાં રહેલો છે.
 
ગુજરાતી કવિતામાં સાતમા દાયકાની અંદર પરાવાસ્તવવાદની અસર મુખ્યત્વે [[સિતાંશુ યશશ્ચંદ્ર]]ની કવિતામાં તથા અન્ય કવિઓની કવિતામાં અમુક અંશે દેખાય છે. [[કિશોર જાદવ]]ની વાર્તાઓ પર એની ઘેરી અસર છે.<ref>ગાડીત, જયંત. 'ગુજરાતી સાહિત્યકોશ ભાગ - ૩', ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ (૧૯૯૬), p. ૩૬૫ </ref>