કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]<nowiki/>ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]<nowiki/>ની [[ડાંગ જિલ્લો|ડાંગ જિલ્લા]] સાથેની ઉત્તર સીમા પર [[બીલીમોરા]] અને [[સાપુતારા]]<nowiki/>ને જોડતા રાજ્ય ધોરી માર્ગ ઉ૫૨ [[વાંસદા]]<nowiki/>થી ૧૬ કિ.મી.અંતરે તેમ જ [[વઘઇ]]<nowiki/>થી ૪ કિલોમીટર જેટલા અંતરે આવેલ [[કીલાદ (નાની વઘઇ)|કીલાદ]] ગામ ખાતે કુદ૨તી નૈસર્ગિક સૌદર્ય ધરાવતું સ્થળ છે.
 
[[અંબિકા નદી]]ના કિનારા પર આવેલ આ સ્થળને ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા ઘણા વર્ષથી વિકસાવવામાં આવ્યું છે. મુલાકાતીઓ માટે સુંદ૨ આયોજન ક૨વામાં આવ્યું છે. આ સ્થળનો વધુ વિકાસ થાય અને [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]]ની મુલાકાતે આવતા પ્રવાસીઓ વધુ સમય ફાળવે તે હકીકતને ઘ્યાનમાં લઈ આ સ્થળ પસંદ કરવામાં આવેલ છે. આ કેન્દ્રની દક્ષિ‍ણે/પુર્વે આશરે દોઢ કિ.મી.ના અંતરે અંબિકા નદીના ઉપરવાસમાં આવેલ [[ગિરા ધોધ|ગીરા ધોધ]] આવેલ છે, જ્યાં નદીના કિનારે કિનારે થઈ સામાન્ય ઋતુમાં જઈ શકાય છે. આ સ્થળની પુર્વમાં અંબિકા નદીના સામે કાંઠે વનસ્પતિ ઉધાન આવેલ છે.