ગુજરાત વિદ્યાપીઠ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વાક્યરચના સુધારી
નાનું ચિત્ર ઉમેર્યું
લીટી ૧૩:
|website= [http://www.gujaratvidyapith.org ગુજરાત વિદ્યાપીઠનું અધિકૃત વેબસાઇટ]
}}
[[File:Gujarat Vidyapith Ahmedabad.jpg|thumb|ગુજરાત વિદ્યાપીઠનું પ્રવેશદ્વાર]]
'''ગુજરાત વિદ્યાપીઠ''' [[અમદાવાદ]] ના પ્રખ્યાત આશ્રમરોડ પર સ્થિત છે. જેની સ્થાપના [[મહાત્મા ગાંધી]]એ ૧૮ ઓક્ટોબર, ૧૯૨૦માં કરી હતી. સામાન્ય રીતે ગુજરાતની જોડણીમાં હ્રસ્વ ઉ નો ઉપયોગ થાય છે પણ વિદ્યાપીઠ પોતાની જોડણી ગૂજરાત દીર્ઘ ઊ વાપરી '''ગૂજરાત વિદ્યાપીઠ''' એમ કરે છે.<ref>[http://www.gujaratvidyapith.org/index.htm વિદ્યાપીઠની અધિકૃત વેબસાઈટ પરનું લખાણ જુઓ]</ref>