ચુનીલાલ વૈદ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કડી. Reflist.
નાનું →‎જીવન: ભાઇ > ભાઈ
લીટી ૨:
 
==જીવન==
ચુનીભાઇ વૈદ્યનો જન્મ ૨ સપ્ટેમ્બર, ૧૯૧૮ના રોજ ગુજરાતના [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]]ના નાનકડા ગામમાં થયો હતો. તેઓ ગાંધીવાદી અને સર્વોદયવાદી હતા. તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં અને વિનોબા ભાવેની ભૂદાન ચળવળમાં ભાગ લીધો હતો. તેઓ [[ઘેલુભાઇઘેલુભાઈ નાયક]] સાથે [[ડાંગ જિલ્લો|ડાંગ]] જિલ્લામાં સૌથી વધુ સક્રિય હતા. ૧૯૬૦ ના દાયદામાં તેમણે આસામની હિંસા દરમિયાન શાંતિ માટે પ્રયાસો કર્યા હતા. તેઓ ''ભૂમિપત્ર''ના તંત્રી હતા. ૧૯૭૫માં તેમણે [[ઈન્દિરા ગાંધી]] દ્વારા લાદવામાં આવેલી [[કટોકટી]]નો વિરોધ કર્યો હતો અને તે માટે જેલમાં ગયા હતા. ૧૯૮૦માં તેમણે ગુજરાત લોક સમિતિની સ્થાપના કરી હતી. ૧૯૮૬ થી ૧૯૮૮ દરમિયાન ગુજરાતના દુષ્કાળમાં, તેઓ પાટણ જિલ્લામાં ૧૨૦૦૦ હેક્ટર જેટલી જમીનમાં રાહત કાર્યો અને ચેક ડેમના બાંધકામમાં સંકળાયેલા હતા. તેઓ ૨૦૦રના ગુજરાતની હિંસાના ટીકાકાર હતા.<ref name=bsa>{{cite news|title=ગાંધીવાદી ચુનીભાઇ વૈદ્યનું ૯૭ વર્ષની વયે મૃત્યુ|url=http://wap.business-standard.com/article/current-affairs/gandhian-chunibhai-vaidya-dies-aged-97-114121901355_1.html|agency=પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા|place=અમદાવાદ|date=૧૯ ડિસેમ્બર ૨૦૧૪|publisher=Business Standard |accessdate =૧૮ જાન્યુઆરી ૨૦૧૫}}</ref><ref name="jj">{{cite web | last=varsha | first= | title=વૃધ્ધ સ્વતંત્ર લડવૈયા ચુનીભાઇ વૈદ્યનું અવસાન| website=Jagran Josh | date=૧૯ ડિસેમ્બર ૨૦૧૪ | url=http://www.jagranjosh.com/current-affairs/veteran-freedom-fighter-chunibhai-vaidya-passed-away-1418988327-1 | language= | accessdate= ૧૮ જાન્યુઆરી ૨૦૧૫}}</ref>
 
ચુનીકાકા એ ''ગાંધીની હત્યા : હકીકત અને ભ્રમણાઓ'' પુસ્તક લખ્યું હતું જે ૧૧ ભાષાઓમાં પ્રકાશિત થયું હતું.<ref name="bsa" /><ref name="jj" />