સોમનાથ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું ઢાંચો બદલ્યો. અ.રે. દૂર કરેલ ચિત્રનો ઉલ્લેખ દૂર કર્યો. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
નાનું →પુન:નિર્માણ: લાંબા સમયથી અસંદર્ભ (અને ખોટું) રહેલું લખાણ હટાવ્યું. |
||
લીટી ૩૬:
== પુન:નિર્માણ ==
[[ભારત]]ના લોખંડી પુરૂષ તથા પહેલા [[નાયબ વડાપ્રધાન]] [[સરદાર વલ્લભભાઈ પટેલ|સરદાર વલ્લભભાઈ પટેલે]] નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું.
ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી.{{સંદર્ભ}} સાગર કિનારે આવેલા [[સંસ્કૃત]]માં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.
|