વાંકાનેર રજવાડું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧૯:
|flag_s1 = Flag of India.svg
|image_flag =Flag of Wankaner State.png
|image_coat = Wankaner CoA.jpg
|image_map = SaurashtraKart.jpg
|image_map_caption = સૌરાષ્ટ્રમાં વાંકાનેર રજવાડાનું સ્થાન
લીટી ૨૮:
}}
[[ચિત્ર:Wankaner-palace.png|thumb|190x190px|૨૦મી સદીમાં મહારાજા અમરસિંહજી દ્વારા બંધાવેલો [[રણજીત વિલાસ પેલેસ]]]]
'''વાંકાનેર રજવાડું''' ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા કાઠિયાવાડના ઐતહાસિક [[હાલાર]] વિસ્તારનું અને બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું.  તે બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ આવતી કાઠિયાવાડ એજન્સીનું ૧૧ તોપોની સલામી ધરાવતું રજવાડું હતું.<ref>[http://members.iinet.net.au/~royalty/ips/w/wankaner.html Wankaner Princely State (11 gun salute)]</ref>  તેની રાજધાની [[વાંકાનેર]]  હતી, જે હાલમાં [[ગુજરાત]] રાજ્યના [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]માં આવેલી છે.  રજવાડાનો મોટાભાગનો વિસ્તાર પર્વતીય હતો.
 
== ઇતિહાસ ==
વાંકાનેર રજવાડાની સ્થાપના ઇ.સ. ૧૬૨૦માં [[ધ્રાંગધ્રા રજવાડું|ધ્રાંગધ્રા રજવાડા]]ના રાય ચંદ્રસિંહજી (૧૫૮૪-૧૬૨૮)ના સૌથી મોટા પરથીરાજજીના પુત્ર  સરતાનજીએ કરી હતી.  રાજ્યના  રાજવીઓ  ઝાલા  વંશના  રાજપૂતો  હતો.  ૧૮૦૭માં મહારાજા રાય સાહિબ ચંદ્રસિંહજી  પ્રથમે  બ્રિટિશરો  સાથે  સંધિ  કરી  અને  વાંકાનેર રજવાડું બ્રિટિશ રક્ષિત બન્યું.  ૧૮૬૨માં રાજ્યને પોતાના શાસક માટે વંશજ પસંદ કરવાની સત્તા મળી હતી. વાંકાનેરના છેલ્લા શાસકે ભારતમાં ભળી જવા માટેની સંધિ પર ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮માં  હસ્તાક્ષર  કર્યા  હતા.<ref>[http://www.indianrajputs.com/view/Wankaner Wankaner (Princely State)]</ref>
 
== શાસકો ==
વાંકાનેરના શાસકો 'મહારાજા રાજ સાહિબ' બિરુદ ધારણ કરતા હતા.<ref>[http://www.worldstatesmen.org/India_princes_K-W.html Princely States of India]</ref>
 
=== મહારાજા  રાજ  સાહિબો ===
* ૧૬૭૯ – ૧૭૨૧ ચંદ્રસિંહજી પ્રથમ રાયસિંહજી (મૃ. ૧૭૨૧)
* ૧૭૨૧ – ૧૭૨૮ પૃથ્વીસિંહજી ચંદ્રસિંહજી (મૃ. ૧૭૨૮)
લીટી ૪૪:
* ૧૭૮૭ – ૧૮૩૯ ચંદ્રસિંહજી દ્વિતિય કેસરીસિંહજી (મૃ. ૧૮૩૯)
* ૧૮૩૯ – ૧૮૪૨ વખતસિંહજી ચંદ્રસિંહજી (મૃ. ૧૮૪૨)
* ૧૮૪૨ – ૧૨  જૂન ૧૮૮૧ બાનેસિંહજી જસવંતસિંહજી (જ. ૧૮૪૨ – મૃ. ૧૮૮૧)
** ૧૮૪૨ – ૧૮૬૧ .... - ગાદી  સંચાલક
* ૧૨ જૂન ૧૮૮૧ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ અમરસિંહજી બાનેસિંહજી (જ. ૧૮૭૯ – મૃ. ૧૯૫૪) (૧૨ ડિસેમ્બર ૧૯૧૧ થી, સર અમરસિંહજી બાનેસિંહજી)
* ૧૨ જાન્યુઆરી ૧૮૮૧ – ૧૮૮૮ ગણપતરાવ નારાયણ લાઉદ - ગાદી સંચાલક