સી. વી. રામન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૧:
{{infobox person/Wikidata
[[File:Sir CV Raman.JPG|thumb|220px|{{PAGENAME}}]]
| fetchwikidata = ALL
| onlysourced = no
}}
 
ભારત રત્ન '''ચંન્દ્રશેખર વેંકટ રામન''' ([[તમિલ ભાષા|તમિલ]]: சந்திரேசகர ெவங்கடராமன்) ([[નવેમ્બર ૭|૭ નવેમ્બર]] ૧૮૮૮ - [[નવેમ્બર ૨૧|૨૧ નવેમ્બર]] ૧૯૭૦) એક મહાન ભૌતિકવિજ્ઞાની હતા. પ્રકાશનો આણ્વિક ફેલાવો તથા 'રામન અસર' ({{lang-en|Raman Effect}}) માટે તેમને ૧૯૩૦માં નોબલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.